Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
જે વર્ષ : ૧પ
અંક: ૨૧
, ૨પ-3- ૨૦૦3
દાન દેવું છે માટે પૈસા કમાવો તેમ ભગવાને કહ્યું નથી. | નથી તે શ્રાવકપણું કરે તે સંસાર વધારવાની તૈયારી કરે
મંદિર-ઉપાશ્રયાદિ ના ગમે તેને સાધુ થવાની વાત છે. તમે બધા વેપારાદિ કરો તેથી અને ઘણા પૂજા-ભક્તિ શી રીતના ગમે ? સાધુપણાની ભાવનાવાળો હોય નહિ કરે તેથી ય સંસાર વધારે છે. પૂજા-ભક્તિ ય વેપાર-ધંધા તે શ્રાવક પણ ના કહેવાય આ સાંભળતા આઘાત થાય? | સારા ચાલે માટે કરે. પૂજાદિ પણ ધંધો સારો ચાલે માટે ‘સાધુપણાની ભાવના ન હોય તે શ્રાવક પણ ન હોય” | કરે તો તે સંસાર વધારે કે ઘટાડે? તમારી ધર્મક્રિયા સંસાર તેમ તે કહેવાતું હશે? આવું બોલનારા જેનો પણ છે અને | વધારનારી છે કે ઘટાડનારી છે? સંસારમાં બેઠા છો તે હવે તો સાધુઓ પણ તેમ બોલનારા પાક્યા છે. જ્ઞાનિઓ | સારું લાગે છે કે ખરાબ? સાધુપણાના લક્ષ્ય વિના સારામાં તો ત્યાં સુધી કહે છે કે, જે લોકો શક્તિ છતાં સારું નથી સારી ધર્મક્રિયા શા માટે કરે ? તો કહેઃ પડે ને કે, ખૂબ કરતાં, મજેથી ખોટું કરે છે તે બધા પોતાની જાતને જ | ખૂબ પૈસા-ટકાદિ મળે, ધાય સુખ મળે, અને મોજ મજા છેતરે છે. સમજવા છતાં ય સારું નહિ કરે અને ખોટું જ કરું માટે. વેપારમાં, ઘરમાં વાંધો આવે તો તેને ટાળવા કર્યા કરશે તો એવી એવી દુર્ગતિમાં જવું પડશે, એટલો | માટે ધર્મ કરનારા ઘણા. સંસાર બરાબર ચાલે તો ધર્મ કાળ ભટકવું પડશે કે આવી સારી સામગ્રી નહિ મળે. | ફળ્યો કહેવાય, તેમાં વાંધો આવે તો ધર્મ ફળ્યો નહિ તેમ વખતે અનંતકાળના ખાડામાં ય પડી જવું પડશે. માનનારા ઘણા. સાધુ થઈને ય માન-પાનમાં હશે તે ય
ભલે આ કાળમાં અહીંથી મોક્ષમાં સીધું ન જવાય | માય જાય. ભગવાનની આશા ‘ભૂતહિત' અને પણ મોક્ષની તૈયારી કરાય તેવી સામગ્રી તો આજે પણ ભૂતભાવના' વાળી છે તે વાત સમજાવી આવ્યા. હજી છે. અહીં પણ મોક્ષની તૈયારી કરવા આવો છો ને? ઝટ | બીજી વાતો કરવી છે તે હવે પછી. મોક્ષે જવું છે કે જવાય ત્યારે ? બધી સંસારની જ તૈયારી
(ક્રમશઃ) કરવી છે? જેને મોક્ષે જવું નથી, સાધુપણાની ઈચ્છા
Iી .
E
૧૦00 દેવદ્રવ્યની કાંકણીનો ઉપભોગ સાગરશેઠે કરેલ. પોતાની રાજધાની નજીક એક ફકીર | ૧૦૦૦ વર્ષ વીર પ્રભુ પછી પૂર્વશ્રતનો વિચ્છેદ થયો. || ઉતર્યાના ખબર મળતાં બાદશાહે તેને પોતાના મહેલે ૧૦૦૮ રાણીઓનો સ્વામી ગંગદતીગત ભવમાં હતા. નિમંત્રોફકીર તો કાદવથી લદબદ પગે મહેલનાં મોધા ૧૦૦૦ યોજના જાડા કળશો લવણ સમુદ્રનાં પાતાળમાં |
ગાદીગલીચા ખરડતો બાદશાહ પાસે પહોંચ્યો. હોય છે.
બાદશાહ આ બધું જોતો મૂંગો બેસી રહ્યો, એટલે ફકીરે ૧૦૦૦ હાથીઓ ધારા નગરીના સિંધુલ રાજા પાસે | સામેથી કહ્યું: ‘તારા દોરદમામનો ગર્વ બાળવા જ મારે હતા.
આમ કરવું પડયું છે.' બાદશાહે નમ્રતાથી પૂછ્યું, ‘પણ ૧૦ યોજન ઉંડો કાળોદધિ સમુદ્ર છે.
ગર્વથી ગર્વ ટળે ખરો?' ૧૦૦૦ ઘનુષ્ય પહોળું સોનાનું જિનાલય શત્રુંજય ઉપર
ફકીર શરમિંદો બની ગયો. ભરત મહારાજાએ બનાવેલું
(બીજાને ઉતારી પાડવા એ દોષ છે.) ૧૦૦૦ ગાંડા હાથીઓ ક્ષમા ઋષિના ચરણદિકથી | The theory of COMMUNISM may be (પાણીથી) સાજા થયેલા.
summed up, in one sentence; abolish
all private property. - Karl Marx - રશ્મિકા
દ
૦૪૦૪૦૪૦૪૦૪૦