Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 294
________________ stets 310101010110101010101010101010101ststoole10101010 tetorok Mootteisto101010101e1etelereiste121212121212 મહાસની સુલસા શ્રી જૈનશાસન અઠવાડીક) વર્ષ : ૧પ જ અંક: ૧૯ કે તા. ૧૮-3-: ૦૦૧ આપનું સદેવ શુભ ચાહે છે રાજન્ કહી દૂતે સંભળાવી. ચેટકરાજને પ્રણામ કર્યા. રાજા શ્રેણિક પણ સુજયેષ્ઠા માટે રાજવી ચેટકે કરેલાં ચેટકરાજે પણ દૂતનો ઉચિત આદર કરી એને ઇન્કારથી ખિન્ન થઇ ગયા. રાહુથી ગ્રસાયેલ ચંદ્રની ભદ્રાસન પર બેસાડયો. મગધપતિના ખબર-અંતર | જેમ ફીક્કા પડી ગયા. પૂછા. કુશળતા ઝંખી. ત્યારબાદ મગધપતિનો પણ આ સમયે પિતાજીના ચિત્તને આશ્વાસન સંદેશો જાણવાની જિજ્ઞાસા વ્યકત કરી. આપતાં મહામાન્ય અભયકુમારે બાજી સંભાળી આ અત્યંત વાક્યતુર એવા દૂતે પણ જાત-જાતની લીધી. કહ્યું. તાત- ચિંતા ન કરો. ભલે ચેટકરાજે યુકિત- પ્રયુકિતથી સમૃદ્ધ પોતાની વાણી દ્વારા સુજયેષ્ઠા માટે ઇન્કાર કર્યો. હું ગમે તે રીતે આપનું છે 9 રાજાનીનું ચિત્તરંજન કરતાં જઈ અંતે જણાવ્યું કે ઈષ્ટ કરીશ. રા ! વર્તમાનકાળમાં જેમનું પરાક્રમ અને રૂપ | અભયકુમારે કરેલા ધારદાર દાવાથી રાજવી પરમોચ્ચકક્ષાએ પહોંચેલું ગણાય છે એવા અમારા શ્રેણિકના દાઝેલાદિલમાં જાણે મેઘની ધાર વરસી છે સ્વામી શ્રેણિકરાને વર્તમાનની સૌથી વધુ ચતુર, | પડી... તેઓ પ્રફુલ્લિત થયા. કુશળ અને રૂપવતી આપની પુત્રી સુજયેષ્ઠાનો હાથ આ તરફ પિતાજીના આશીર્વાદ લઇ જ માંગ્યો છે. બસ, આ જ એક માંગણી લઇને મને અભયકુમાર પોતાના નિવાસે પહોંચ્યા. દેવને પણ મોકયો છે. ભ્રમિત કરી દે અને દેવાંગનાઓને પણ આંજી દે નિરનાથ, રાજવી શ્રેણિક જેવો ભત અને તે એવું મહારાજા શ્રેણિકનું સર્વાંગસુંદર ચિત્ર તૈયાર કર્યું. સુકા જેવી સુકન્યાને જો યોગ નહિ સધાય તો | અપેક્ષા પ્રમાણેનું ચિત્ર તૈયાર થતાં પિતાજીને સંમતિ છે વિધમાનું એક વિધાન અધૂરૂ રહી જશે. મેળવી અભયકુમારે ભાવિ આયોજન પણ ઘડી છે દૂતનો પ્રસ્તાવ સાંભળી ચેટકરાજ ભારે કાઢયું. આ છંછેડાઈ ગયા. પૂજેલા મધપૂડા પરથી છંછેડાયેલી પ્રભાવવંતી જડીબુટ્ટીઓ અને ગુટિકાઓના મધમાખીઓ જેવું રૂદ્ર અને આકાશયુકત એમનું પ્રભાવનો ઉપયોગ કરી અભયકુમારે પોતાનું રૂપ છે સ્વરૂ થઇ ગયું. દૂતને ખંખેરી નાખતા એમણે કહ્યું બદલ્યું. પોતાનો દેહવર્ણ પણ બદલ્યો અને પોતાનો O નરાધમ! તને શરમ નથી આવતી, તું શું બોલી રહ્યો ! સ્વર પણ બદલ્યો. એક મહામાત્યની રૂપમાંથી કોઈ જ છે? | અઠંગ વેપારીના રૂપમાં પરિવર્તિત થઇ અભયકુમારે યદવા- તદવા- કયાં શ્રેણિક અને કયાં વૈશાલી તરફ પ્રયાણ આદર્યું. સાથે શ્રેણિરાજનું છે સુકા? સર્વાંગસુંદર ચિત્ર હતું અને થોડોક બીજો પણ કર્મકર જ સ્તવંશમાં ઉદ્દભવેલી સુજયેષ્ઠા જેવી પરમકુલીન ગણ. કન્યાશું વાહીકૂલ જેવા સાધારણકુળના શ્રેણિકને વૈશાલીમાં પહોંચી વૈશાલીના રાજમાર્ગોની, મળી શકે ખરી? વિચાર કર. અવિચારી પ્રલાપ બંધ રાજમહેલની, રાજ પરિવારની, એમની O) કર.જા, ચાલ્યો જા, તારા રાજાને કહેજે આવા પ્રવૃત્તિઓની ઝીણવટભરી માહિતી મેળવી. પ્રસ્તાવો લઇને કોઇ દૂતને હવે પછી મોકલે નહિં. ત્યારપછી બરાબર રાજભવનની નજીકના રાજમાર્ગ દૂતની હાલત તો ફાળ ચૂકી ગયેલા વાનર જેવી પર સુગંધી દ્રવ્યોની એક દુકાન શરૂ કરી. થઇ. નિસ્તેજ વદને તે પાછો ફર્યો. રાજવી શ્રેણિક | યોગાનુયોગ હતો કે કુમારી સુજયેષ્ઠાના ખંડની પાસે આવી રાજા ચેટકે કરેલા અપમાનની અને બારી આ દુકાન સામે જ પડી રહી હતી. સુજયેષ્ઠા 9 આપલા હીનકુળના ઉપાલંભની વાત વિગતે કહે છે અને એની ભગિનીઓની સેવામાં હંમેશ માટે એક ) 010101010101010 tetodolo1989101exorcios 191912181818A 1942 pts1010101010101010

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342