Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 314
________________ Basistoletelolette 18101edetesorotetoretto તે જૈનશાસન (અઠવાડીક) તા. ૧૮-3-૨૦૦3, મંગળવાર રજી. નં. GRJ Y૧પ. પલ - સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા Deteretetete121212181818181818181818isioneroto10101010 દુનિયા જે ચીજ માનતી નથી, એ ચીજને | આજ્ઞા ગમે અને એથી એ આજ્ઞાનું પાલન કરવાની ) નાવવાનો પ્રયત્ન જ આપણા અરિહંતદેવોએ કર્યો | પ્રવૃતિ થાય, એ જ ભગવાનની મહેરબાની ! બાકી છે ઈ. એનું જ નામ ધર્મ છે. દુનિયા સુખને સારું ને બીજા દેવોની જેમ આપણા ભગવાન મહેરબાની આ દુખને નઠારું માનવા જ ટેવાયેલી છે. જ્યારે કરે નહિ. પણ આપણે તો મહેરબાની માનીને ભગવાન કહે છે કે, ખરાબમાં ખરાબ ચીજ સુખ કૃતજ્ઞતા/ભક્તિ વ્યક્ત કરવી જ જોઈએ. છે કેમકે એ પાપો કરાવે છે અને સારામાં સારી ચીજ • આપણી ધર્મ-ક્રિયાઓ તો એવી અદ્દભુત છે દાખ છે. કેમકે સહર્ષદુ:ખનો ભોગવટો ઘણા કર્મોની કે, એમાં તન-મન-વચનની અદ્ભુત કસરત સમાઈ રિર્જરી કરાવે છે, તેથી એ જ સાચો ધર્મ છે. જાય ! જે ધર્મક્રિયાઓ જેવી રીતે કરવાનું વિધાન | નિશ્ચય હૈયામાં હોય, તો જ વ્યવહાર કામનો. છે, એવી રીતે જે બરાબર કરવામાં આવે, તો શરીરના કેમકે હૈયામાં નિશ્ચય સ્થિર હોય, તો યથાયોગ્ય બધાં જ અંગોપાંગોને -કસરત પણ મળી જાય. વ્યવહાર આચરણમાં જરૂર તરવરતો હોય. નિશ્ચય આ રીતે ક્રિયા કરનારો પ્રાય: માંદો પણ ૫? જ નહિ. અને વ્યવહાર : આ બે નયથી સાપેક્ષ રહેનાર જ ૦ પુણ્યોદય અને પાપોદય : આ બંને આજ સુધી જ સાચી ધમરાધના કરી શકે, માટે જ તો પૂ. લગભગ આપણું અહિત જ કરતા આવ્યા છે. ઉપાધ્યાયજી મહારાજે ગાયું છે કે, નિશ્ચય-દષ્ટિ હૃદય અપેક્ષાએ આપણું વધુ આત્મ-અહિત પુણ્યોદય દ્વારા ધરીજી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી થવા પામ્યું હોય, તોયના નહિ. પુણ્યોદય સુખ સામગ્રી ભ સમુદ્રનો પાર. અપાવીને, એમાં ગુમભાન કરાવવા પૂર્વક પાપો | મા-બાપની રજા વિના યોગ્ય-ઉમરે દીક્ષા કરાવીને અહિત કરનારો બની શકે છે, પાપોદય દુ:ખો લેનારનો વિરોધ કરનારાઓને કંઈ મા-બાપ પર આપીને, એમાં દીન બનાવવા પૂર્વક પાપ કરાવીને વહેલ નથી ઉભરાઈ આવ્યું, અસલમાં તો એમને અહિતનોતરનારો બની શકે છે. આ બંને જાનના ઉદય દીજ ખટકે છે. નહિ તો આવા વિરોધ કરનારા, વખતે મોક્ષની ઈચ્છા જે જીવતી ને જગતી રહી શકે, માગબાપને એકલા મૂકીને પરણ્યા પછી જુદા રહેવા તો એ જાગૃતિના પ્રતાપે જ બંને ઉદયોની અહિતકારક જનારા આજના છોકરાઓ સામે એક શબ્દ પણ શક્તિ ખતમ થઈ જાય, ઉપરથી એ બને ઉદય કેમ ઉચ્ચારતા નથી! આત્મહિતને વધુ પરિપુષ્ટ બનાવનારાનીવડે, મોક્ષના 9) | પરમાત્માની કૃપા એટલે શું ? ભગવાનની | લક્ષ-પક્ષમાં આટલું બધું બળ રહેલું છે. ' totieteistotelete18181818181818181818181818 જૈન શાસન અઠવાડીક ૦ માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - કોલેકશી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું. Hoteinicieiei0101010101010 toistoimistonoreredetesororo

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342