________________
Basistoletelolette 18101edetesorotetoretto તે જૈનશાસન (અઠવાડીક) તા. ૧૮-3-૨૦૦3, મંગળવાર
રજી. નં. GRJ Y૧પ.
પલ
- સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
Deteretetete121212181818181818181818isioneroto10101010
દુનિયા જે ચીજ માનતી નથી, એ ચીજને | આજ્ઞા ગમે અને એથી એ આજ્ઞાનું પાલન કરવાની ) નાવવાનો પ્રયત્ન જ આપણા અરિહંતદેવોએ કર્યો | પ્રવૃતિ થાય, એ જ ભગવાનની મહેરબાની ! બાકી છે ઈ. એનું જ નામ ધર્મ છે. દુનિયા સુખને સારું ને બીજા દેવોની જેમ આપણા ભગવાન મહેરબાની આ દુખને નઠારું માનવા જ ટેવાયેલી છે. જ્યારે
કરે નહિ. પણ આપણે તો મહેરબાની માનીને ભગવાન કહે છે કે, ખરાબમાં ખરાબ ચીજ સુખ
કૃતજ્ઞતા/ભક્તિ વ્યક્ત કરવી જ જોઈએ. છે કેમકે એ પાપો કરાવે છે અને સારામાં સારી ચીજ
• આપણી ધર્મ-ક્રિયાઓ તો એવી અદ્દભુત છે દાખ છે. કેમકે સહર્ષદુ:ખનો ભોગવટો ઘણા કર્મોની
કે, એમાં તન-મન-વચનની અદ્ભુત કસરત સમાઈ રિર્જરી કરાવે છે, તેથી એ જ સાચો ધર્મ છે.
જાય ! જે ધર્મક્રિયાઓ જેવી રીતે કરવાનું વિધાન | નિશ્ચય હૈયામાં હોય, તો જ વ્યવહાર કામનો.
છે, એવી રીતે જે બરાબર કરવામાં આવે, તો શરીરના કેમકે હૈયામાં નિશ્ચય સ્થિર હોય, તો યથાયોગ્ય
બધાં જ અંગોપાંગોને -કસરત પણ મળી જાય. વ્યવહાર આચરણમાં જરૂર તરવરતો હોય. નિશ્ચય
આ રીતે ક્રિયા કરનારો પ્રાય: માંદો પણ ૫? જ નહિ. અને વ્યવહાર : આ બે નયથી સાપેક્ષ રહેનાર જ
૦ પુણ્યોદય અને પાપોદય : આ બંને આજ સુધી જ સાચી ધમરાધના કરી શકે, માટે જ તો પૂ.
લગભગ આપણું અહિત જ કરતા આવ્યા છે. ઉપાધ્યાયજી મહારાજે ગાયું છે કે, નિશ્ચય-દષ્ટિ હૃદય
અપેક્ષાએ આપણું વધુ આત્મ-અહિત પુણ્યોદય દ્વારા ધરીજી પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી
થવા પામ્યું હોય, તોયના નહિ. પુણ્યોદય સુખ સામગ્રી ભ સમુદ્રનો પાર.
અપાવીને, એમાં ગુમભાન કરાવવા પૂર્વક પાપો | મા-બાપની રજા વિના યોગ્ય-ઉમરે દીક્ષા
કરાવીને અહિત કરનારો બની શકે છે, પાપોદય દુ:ખો લેનારનો વિરોધ કરનારાઓને કંઈ મા-બાપ પર
આપીને, એમાં દીન બનાવવા પૂર્વક પાપ કરાવીને વહેલ નથી ઉભરાઈ આવ્યું, અસલમાં તો એમને અહિતનોતરનારો બની શકે છે. આ બંને જાનના ઉદય દીજ ખટકે છે. નહિ તો આવા વિરોધ કરનારા, વખતે મોક્ષની ઈચ્છા જે જીવતી ને જગતી રહી શકે, માગબાપને એકલા મૂકીને પરણ્યા પછી જુદા રહેવા તો એ જાગૃતિના પ્રતાપે જ બંને ઉદયોની અહિતકારક જનારા આજના છોકરાઓ સામે એક શબ્દ પણ શક્તિ ખતમ થઈ જાય, ઉપરથી એ બને ઉદય કેમ ઉચ્ચારતા નથી!
આત્મહિતને વધુ પરિપુષ્ટ બનાવનારાનીવડે, મોક્ષના 9) | પરમાત્માની કૃપા એટલે શું ? ભગવાનની | લક્ષ-પક્ષમાં આટલું બધું બળ રહેલું છે. '
totieteistotelete18181818181818181818181818 જૈન શાસન અઠવાડીક ૦ માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - કોલેકશી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
Hoteinicieiei0101010101010 toistoimistonoreredetesororo