SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય હો ! ધન્ય! સૌરાષ્ટ્ર ઘરÎ શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ * અંક : ૧૯ ૨ તા. ૧૮-૩-૨૦૦૩ ધન્ય હો ! ધન્ય! સૌરાષ્ટ્ર ધરણી ૫રમાર્હત રાજા કુમારપાળે ગિરનાર અને ગિરિરાજ શત્રુંજયનો છ'રી પાળતો સંઘ પાટણથી કાઢયો છે. કલિકાલ સવૃજ્ઞ વગે અનેક આચાર્ય ભગવંતોની નિશ્રા છે. આવિશાળ સાજન–મ જન સાથેનો સંઘ ગ્રામાનુગ્રામ મુકામ કરતો વલ્લભીપુ· નગરની બહાર આવ્યો છે. ત્યાં પાદરમાં ઈસાળવો અને થાપો નામના બે પહાડ ઊભા છે. આજે આ બેં પહાડ યમારડી ગામના સીમડામ। આ જ નામે ઓળખાય છે. ત્યાં જ આ સંઘનો પડ વ છે. હ થી, ઘોડા, ઊંટ, રથ, ગાડાં સાથે હજારો ભાવનાશાળી અને ભાગ્યવાન યાત્રિક વગ સાથે શતાધિક સાધુ વર્ગ, વિશાળ સાધ્વી વૃન્દ; આમ સમ - સંઘ તથા સેવક વર્ગ બધા જ ત્યાં રાત્રિ–રોકાણ કરીને રહે છે. | ભકિત—નમ્ર બની નમન કરી રહ્યા. આ સુભગ પળ હતી. દશ્યની હૃદય પર અંકિત થયેલી આનંદાનુભવની સુખદ સ્મૃતિની છાપને ચિરંજીવી બનાવવા આપસના બન્ને પહાડ પર ક્રમશ : એક પહાડની ટોચ પર ત્રિલોકના નાથ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર અને બીજા પહાડની ટોચ પર પરમ G મોટા પહાડોની વચ્ચેની પટ–ફુટી —તંબુમાં પદ્માસનમાંવિરાજીત ગુરુદેવ પ્રસન્ન મુદ્રાથી દટાન ધરી રહ્યા હતા. આ દશ્ય જોઈ કુમારપાળ રાજાના કંદયમાં ગુરુ મહારાજ પ્રત્યેના સદ્ભાવની સરવાણી । સરોવરનું રૂપ ધરી લીધું. ક્ષણવાર મૌન રહી સૌભાગ્યના ભંડાર શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર બનાવવાનો નિર્ણય કર્યો, અને એ રીતે મંદિરો બની ગયાં. વર્ષો સુધી પ્રભુ ત્યાં પૂજાતા પણ રહ્યા હતા. કાળનો ક્રમ છે. કાળની થપાટ ખા મંદિરોને લાગી. અન્ય લોકો પ્રતિમાજીના મસ્તકને પોતાના ઈષ્ટદેવ માની પૂજતા હતા. બન્ને પહાડ વચ્ચે અત્યારે મોટો રસ્તો અને ખુલ્લી જગ્યા થઈ ગઈ છે. પરિવર્તન એ આ સૃષ્ટિનો અફર નિયમ છે. તેને આધીન ઘણું બદલાયું છે. પરંતુ આ સ્થાન તો અગ છે ! | વ તે દિવસે વહેલી સવારે સંઘ આગળના મુકામે જવા પ્રયા કરવા તૈયારી કરી રહેલ છે. સૂરજ દેવ ઉદયાચલ પર્વત ઊ ઊગું થઈ રહ્યા હતા. હજુ મશાલચીઓએ મશાલોથી પ્રકાશ પાથરવાનું ચાલુ રાખ્યું હતું. તેવે વખતે પરમાર્હત શ્રી કુમારપાળ રાજા પૂજય કાલિકાલ સર્વજ્ઞને વિનંતિ ૨વા આવ્યા. કલિકાલ સર્વજ્ઞને નિશ્ચલ ધ્યાનાવામાં જોઈ રાજા ભાવવિભોર બની ગયા, તેમના હૃદયમાં પ્રમોદભાવનો ઉછાળો આવ્યો. આ ભૂમિમાં યોગેશ્વરના ધ્યાન પરમાણું પ્રસર્યો તેથી તે જગ્યા ''ચાર્જ'' થઈ છે. અને એટલે જ આટલાં વર્ષો પછી પણ ત્યાં શાન્તિનો અનુભવ થાય છે. કલિકાલ સર્વજ્ઞે જ એક સ્થળે એવુ લખ્યું છે તે શબ્દો આ ઘટનાથી પવિત્ર થયેલી જગ્યા માટે પણ અનુરૂપ છે : | भुवे तस्यै नमो यस्यां तव पादनखांशवः । चिर चूडामणीयन्ते ब्रुमहे किमतः परम् ॥ અર્થ : તે ભૂમિને નમસ્કાર હો, જયાં આપના તરણનખનાં કિરણોલાંબા કાળ સુધી મસ્તકના મણિમહિયાને ધારણ કરે છે; આથી વધારે શું કહીએ ! સર્જા || j PURROUNDWOWWWWWWWWYUNUN
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy