Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 302
________________ OTTA) પી )[ OTO STUDIO SIDDT) TO COLD TOD તમેજ જરૂર વાગોળ જો શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ % અંક: ૧૯ ૧૮-૩-૨૦૦૭ امام امام تمام વાતમે જરૂર વાગોળ છે. લેખક – પૂ. આચાર્ય દેવશ્રી વિજયપ્રભાકર સૂરીશ્વરજી મ. h) ખરાબ કામ આત્માને ખરાબ દેખાતાં નથી કેમકે | એક અર્થ સમજવાળો સૂત્ર બોલે, અને બીજો અર્થ ન હો તે મોહ રૂપી ઉદર ફૂંક મારી મારીને કરડે છે. તેની હાલ | સમજવાળો સૂત્ર બોલે. બેયના ઉચ્ચારણ અવાજ કનડગત દેખાતી નથી. જ્ઞાનથી સાચીખોટી પ્રવૃતિ ખબર સરખાં. જેમ ઘડામાં હીરા હોય અને બીજા ઘડામાં કાંકરા એ ડિ. આત્માને આ બધું સમજાય તો આત્મહિત કરવાનું બેયના અવાજ સરખાં–કિંમત હીરાની હોય છે. મોતીનું ન થાય. ગોખલામાં દિવા હોય, પરંતુ ગોખલો દેખાય પાણી અને સમાજ પાણી જુદા છે. સોનુ ધાતુ હોય અને ગોખલામાં દિવો દેખાય ને! દશેરા એદિવાળીમાં અમુક પાનસોનું કહેવાય છે. નામના ૨) સંસારનું સુખ ખરજવાના દર્દ જેવું છે. પણ અવાજ બેયના સરખા મોટો ફેર અર્થ સમજીનેબોલે તેમાં અર્થ સમજીને બોલે તેવા આરાધકને ઘણી ઘણી નિર્જરા Eી મારી લાગે પછી બળતરા, દર્દી ખણે છે ત્યારે ખણને મીટી માને છે. તેમ શ્રાવક ખોટા આચરણ કરતાં, થાય Lણ મણની જેમ ખોટી માને છે. ૮) ધર્મની કિંમત ત્યારે સમજાઈ કહેવાય કે જયારે el ) શ્રાવક તેનું નામ કાયાથી સંસારમાં રહે અને પોતાના દોષો કાંટાની જેમ ખૂંચે. ૯) અર્જુન માળી અધમ હતો છતાં તરી ગયો. = નથી સંયમમાં રમે. સંયમી તેને જ કહેવાય જે કાયાથી આપણે એટલાં અધમ નથી છતાં તરતા કેમ નથી ? - યમમાં અને મનથી મોક્ષમાં રમતો હોય. આપણે દોઢ ડાહ્યા છીએ. કયાંતો મૂખ હોય તેને S] ) ચૌદ પૂર્વી નિગોદમાં હોય અને અવ્યવહાર સમજાવાય અથવા ડાહયો હોય તેને સમજાવાય પણ ને રૂશીવાળો નિગોદમાં હોય એમાં ફેર કેટલો? રાજા પોતાની જાત દોષ વાળી ન માને તેને સમજાવી શકાય. જેલમાં હોય અને સામાન્ય માનવી કેદી હોય બેયનો ૧૦) પાપાનુબંધી પાપ દુઃખ આપી, આત્મભાવ નીકળ્યા પછી શું ફેરફાર થાય, વકીલ ગાંડો ડાહયો થાય, ભૂલાવી દુર્ગતિમા ફેકે છે. પાપાનુબંધી પુણ્ય, સુખ આવી મને સામાન્ય માણસબેમાં જે ફેરફાર તેનિકળ્યા પછીનો ખરાબ ભાવ કરાવી દુર્ગતિમાં ફેકી દે છે. પણ્યાનુબંધી ફિ વાય છે. પુણ્ય સુખ આપી, સારા ભાવ આપી સદ્ગતિમાં મોકલે સ ) મોતી વિંધાયા પછી બીજીવાર વિંધાવાનું હોતું છે. પુણ્યાનુબંધી પાપ દુઃખ આપી સારા બનાવ આપી ન નથી અને પૂત્રની પ્રાપ્તિ પછી પૂત્ર મરી જાય તો કન્યા સદ્ગતિમાં મોકલે છે. 4ઝણી કહેવાતી નથી. તેવી રીતે સમકિત દ્દષ્ટિ આત્મા પાપના ઉદયે પાપને ધક્કો મારવાના બદલે, નિગોદમાં હોય તો, તેનામાં લાયકાત મરી જતી નથી. મોટો ભાગ ધર્મને ઘક્કો મારે છે. ગાંડો માણસ અડપલું 2 ) મુક કેવલી, કેળ જેવા છે. ફરી ફળ મળતું નથી. કરે તેને મારે છે. પરંતુ આપણે એવા ગાંડા છીએ, 6 વિશિષ્ટ કેવળજ્ઞાની કેરી જેવા છે. વળી પાછું ફળ આપે, પાપના ઉદયે ધર્મને ઘક્કો મારતા હોઈએ છીએ. ચનકને મોક્ષમાર્ગમાં સહાયક બને.અનેક ભવ્યત્મા ધર્મ ૧૧) ધર્મ આત્મિક ભાવનું ભાન કરાવે છે. જેને E આત્મિકભાવનું ભાન કરવાની ઈચ્છા નથી તે બન્ને બાજુ | B ) અર્થ સમજવાની શકિત હોય અને અર્થન સમજે | રિબાય છે. પાપો દયે દુખી અને પુણ્યોદયે પણ દુઃખી હ Jિી તીણી ઝીણી) ૧૧૬૬ [l.cતી.eL'ચમી) ગીધ IT Iીતી 10) DOCODIA COLOAD, ADADALAJ ADALA ام امى مع ما

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342