Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Moreto sis1818181818181818181818181818181818189
મહારત સુલસા
શ્રી જૈનશાસન (અઠવાડીક
જ વર્ષ : ૧પ જ અંક: ૧૯
તા. ૧૮-3 ૨૦૦3
મહાસતી - સુલણા -
state1010101stete1010101010 Statoist0101010101010101010101010
લેપ ક. ૧૪મી
પૂ. મુનિરાજશ્રી હિતવર્ધનવિજયજી મ. પારિવાન્કિાએ ભલે ચાલતી પકડી. પરંતુ એણે | ગઇ. સુજયેષ્ઠાના વિચારોએ એના તન-મન ચાલી કામ વિહવળતાની આગ રાજવી શ્રેણિકના જીવનનો કબજો લઈ લીધો. જયાં જાય ત્યાં એને # ચિરમાં લબકારા લેવા માંડી. એમની આંખ સામે ! સુજયેષ્ઠાની પ્રતિમૂર્તિના દર્શન થાય છે. સુજયેષ્ઠા ) સુઝાનું ચિત્રપટ હતું અને અંતરમાં કામાતુરતાનું | સીવાયનો એકેય અભિપ્રાય- આપવા એમનું મન છે તો મચી ગયું હતું.
તૈયાર નથી. શું રાજયચિંતા કે શું પરિવાર ચિન્તા? T કોઇ મહાન મેગીની યાદી અપાડે એ હદે | બધે જ રાજવીની નિરસતા છલકાવા લાગી. કવિશ્રેણિક સુજયેષ્ઠાના ચિત્રપટના અવલોકનાં | નિરસતાની આરાખ રાજવીના વદનને સતત સમરિન બને.અયા, એક એક અંગો અને ઉપાંગોની | નિસ્તેજ બનાવે રાખતી. રાજસભામાં સુવર્ણના બારીકાઈપૂર્વક નિરીક્ષા કરે છે. એક વાર નહિં સિંહાસન પર ભલે રાજવી આરૂઢ થયા હોય પરંતુ અને વાર. એક દિવસ પૂરતી નહિં અનેક દિવસો એમના ચહેરા પર છવાયેલી નિરસતા સભ્યોની
આંખમાં નોંધાયા વિના રહેતી નહીં. T દિવસ પર દિવસો વિતતા ચાચા, તો છે એક દિવસ તો એ નિરસતાએ ર જવીના જ ડાનીના હૈ.માં પ્રગટેલી કામાતુરતાની જવાળા માનસપટનો સજજડ રીતે કબજે લઈ લીધો. રામનું નાઝ નથી લેતી. શમી તો નથી જ જતી મહામાત્ય અભયકુમાર જેવા અભયકુમાર જયારે
બી પૂનમર્તી ભરતીની જેમ વધુને વધુ વિકરાળ પોતાના પિતાજીને નમસ્કાર કરવા આ યા અને 99 રૂપ લેતી જાય છે.
નમસ્કાર રૂપે દંડવત્ થઇ ગયાં તો ય ૨ જવીના 9 | દિવસ અને રાત, શ્રેણિકની આંખોમાં સુજયેષ્ઠા લક્ષ્યમાં ન રહ્યું કે મારે નિત્યક્રમ પ્રમાણે આશીવદિ
આપવાના છે. સવાર અને સાંજ, શ્રેણિકના વિચારોમાં ' ચકોર અભયકુમારે આ એક જ ઘટના પરથી સ સુનયકા તરવરે છે.
નોંધી લીધું કે પિતાજી કોઇ કારમી ચિંતામાં શેકાઈ નથી મિષ્ટાન્નમાં મધુરતા મહેસુસ થતી, નથી રહ્યા છે. ફરસાણમાં તીખાશ મહેસુસ થતી, નથી પુષ્પોમાં અભયકુમારે પિતાજીની ચિંતામાં પોતાની છે સુગમ મહેસુસ થતી, નથી પાણીમાં તુ ખ મહેસુ. ભાગીદારી નોંધાવી. પૂછ્યું હે તાત! આપ આજે થતી. નથી ઉપવનોમાં છાયા મહેસુસ થતી. નો આટલાં બધા વ્યગ્ર કેમ જણાવ છો? નથી શત્રુ છે રાજભવનોમાં શાંતિ મહેસુસ થતી, નથી ગીતોમાં તરફથી કોઇ ભય, નથી કુદરતી આપી તેઓનો સંગીત મહેસુસ થતું, નથી નાટકોમાં કૌતુક મહેસુસ આણસાર. નથી સીમાડાઓની રક્ષામાં કયાય ગુટે. થ, નથી રાણીઓમાં રૂપ મહેસુસ થતું, નથી નથી પ્રજાજનોમાં ચોરી વિગેરેનો ઉપદ્રવ નથી સંસારમાં સુખ મહેસુસ થતું.
રાજયમાં ધનભંડારની ઉણપ, નથી મહાજનનો. IT શ્રેણિક માટે તો સમગ્ર સૃષ્ટિ સુજયેષ્ઠામય બને. વિરોષ- આમ છતાં આપના વદન પર ચિંતાની છાયા )
*0101010 010101010101010101010101010101010101010101010101010dolore
setetetois1818181845 1946 pote10101010101010