Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી કનશાસન અઠવાડીક)
તા. ૨૫-૨-૨૦૦3, મંગળવાર
રજી. નં. GIRJ Y૧પ
પરિમલ
- સ્વ. ૫.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
-88888888888888888888 કમેં જે નુકશાન કર્યું છે, એનો બરાબર ખ્યાલ - સ્વની પ્રશંસા અને પરની નિંદા : આ બે અHી જાય, તો સંસારમાં ક્ષણ પણ રહેવું પાલવે નહિ. ભવાભિનંદી-જીવના લક્ષણ છે. ભવાભિનંદી એટલે પણ એ જીવ મોક્ષ માટે જ પુરુષાર્થ કરે. આવો
સંસારમાં જ મસ્તી માણનારો જીવ! બે દોષો પુરુષાર્થ મનુષ્ય-જન્મમાં જ થઈ શકે. અને એ પણ જીવને ભવમાં ભવમાં ભટકાવી મારનારા છે. આવા છે અમવિ તો ન જ કરી શકે. પરંતુ દુર્ભવિ પણ ભવિ
જીવોના કપાળમાં નરક-તિર્યંચ ગતિમાં ક ળ પસાર છે થા, ભવિ પણ લઘુકમ થાય, ત્યારે જ આવા
કરવાનું જ લખાયું હોય છે. મનુષ્યભવમાં તો જાણે પરમાર્થને અવકાશ રહે.
એ એટલા માટે આવ્યા હોય છે કે, ભવમાં ભટકવા રે ગાય જ્યાં ચરે, એ ખેતર ઉપરથી લીલુંછમ માટે જરૂરી પાપનો જે પૂરવઠો ખૂટ્યો હોય, એ પાછો બન મુનિની ચર્ચા આવી હોય. મુનિ જ્યાં ગૌચરી ભરાઈ શકે અને એથી લાંબા કાળ સુધી નરક-તિર્યંચ લેવી જાય, ત્યાં ધર્મ-ભાવના લીલીછમ બને. ગાયની ગતિમાં નિરંતર બરાબર રહી શકાય. જેમ મુનિ પણ બધેથી થોડું થોડું મેળવે. મળ્યાને • તપચિંતવણીના કાઉસ્સગ્નમાં “શક્તિ છે. જિ મનગમતું બનાવી લેવાની આવડત જેની પાસે હોય,
પરિણામ નથી” આ બોલતા તો કાળજું ક પાઈ જવું એ મુનિ જ શુદ્ધ ગોચરી મેળવી શકે. જે મનગમતું જોઈએ. તો શકિત મુજબના પરિણામ આવતા વાર 8 મેવવા ભટકતો ફરતો હોય, એની ગોચરી દોષિત
ન લાગે. આજે તો લગભગ ખિસકોલી ઝાડ પરથી 8 બા વિના ન રહે.
નીચે ઉતરી જાય, એવી ઝડપથી છ મહીનાના • કેટલાંક જીવો એવા હોય છે કે, જેઓ બીજાનું ઉપવાસ પરથી સીધા જ નવકારશી ઉપર આવી છે સા જોઈ જ શકતા નથી. આવા જીવો દેવલોકમાં જવાય છે. આ પરિસ્થિતિમાં પલટો લાવવો હોય, જા, તો પણ દુ:ખી-દુ:ખી થઈ જાય. કારણ કે તો શકિત છે, પરિણામ નથી, આ બોલતા હૈયામાં છે દેવલોકમાં તો જે મળ્યું હોય, જેવું મળ્યું હોય, એમાં | વેદનાનું વલોણું જાગવું જોઈએ. ફેરીર જ ન થઈ શકે. દેવ બીજે કઈ પણ ન શકે. • ઔચિત્યનો અર્થ પણ સમજવા જેવો છે. હું
એ મૃત્યુ પર્યત એની હૈયા-સગડી સળગ્યા જ કરે. આજે ઔચિત્યના નામે અકાર્યોના અખડા ખુલી હે માસ તો હજી ધમપછાડા કરે, તો ઓછુંવત્તું મેળવી રહ્યાં છે. ધર્મની લઘુતા ન થાય, ધર્મલાજે નહિ, આ છે શકે એ સ્થાનનો ત્યાગ પણ કરી શકે. દેવો આવું
માટે કોઈ ચીજ કરવી પડે, એનો નંબર “ઔચિત્યનથી કરી શકતા, એથી ઈર્ષ્યાળુ -સ્વભાવ ધરાવતા
કરણી' માં આવે. દેવને રીબાઈ-રીબાઈને જીવવું પડે છે.
જૈન શાસન અઠવાડીક ૦ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભારત એસ. મહેa - લેકશી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.