Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 270
________________ C. . . . . . . આ આ આ આ. આ 333233333333333 ઉમા થી પાછા વળો અને અશાતનાથી બચો. શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ * અંક: ૧ * તા. ૨૫ -૨-૨૦૦૩) એ જવાબ આપ્યો કે દેવદ્રવ્યમાં જાય. અમદાવાદ દાન સૂ. ૫. જ્ઞાનમંદિરમાં ૧. આ. કે. નવસારીના એક શ્રાવકે પૂછયું કે– સાહેબજી!અમે | શ્રી દાન સૂ. મ. સા.ની મૂર્તિ આગળ મૂકેલ ભંડારમાં આવેલ આ ગુતિષ્ઠાદિના ચઢાવા લીધા છે, એનું દ્રવ્ય શામાં જાય? | રકમ પણ દેવદ્રવ્યમાં જ જમા કરાય છે. ગુદ્ધવ્યને દેવદ્રવ્યમાં આ તેમનું પૂજયશ્રીએ એ જ જવાબ આપ્યો કે દેવદ્રવ્યમાં જાય. | લેવાનો વ્યવહાર ચાલી રહયો છે. કોઈક ઠેકાણે અજ્ઞાનવશ આ આ એશવક અત્યારે મૂંઝવણમાં છે. કેમકે સ્મૃતિમંદિરની કમિટી | ગરબડ ચાલતી હોય તે વાત જુદી છે. એ ગરબડને દષ્ટાંત આ એમ ચઢાવાની રામ દેવદ્રવ્યમાં લેવા તૈયાર નથી, એટલે શું | બનાવી ગુદ્રવ્યને ગુરુમંદિરાદિના નિર્માણમાં લેવાની વાતો શું કરવું? કરવી કે લેવું તે શાસ્ત્રવિરુદ્ધ છે. | | પૂના ભવાનીપેઠ ટીંબર માર્કેટના ઉપાશ્રયમાં આ.દે. જાણવા મળ્યા મુજબ જેઓ , રુદ્રવ્યને 8 શ્રી રામચંદ્ર સુ.મ.નો ફોટો મૂકવાના-પૂજનાદિના ચઢાવાનું ગુરુમંદિર–સ્મૃતિમંદિરાદિમાં વાપરવાની માન્યતા ધરાવનારા આ દ્રવ્ય માધારણમાં લઈ શકાય એવો નિર્ણય; પૂજયપાદશ્રીના | બન્યા છે તેઓ ગરુમંદિરમાં જરૂર ન હતી માટે દેવદ્રવ્યમાં લેવાતું હતું... વગેરે બોલીને ગલ્લાંતલ્લાં કરે છે. જાણવા મળ્યા બોલાયા અને ફોટો મુકાયો, પૂજનાદિ થયું. થોડા વખત બાદ | | પ્રમાણે એમ પણ એ લોકોમાંથી કોઈક કહે છે કે દેવદ્રવ્યમાં એ વાતની મને અને મુ.શ્રી ભુવનરત્ન વિ.મ.ને ખબર પડી. | લેવાનું કહયું કે અમારી ભૂલ છે. (પૂ. ગચ્છાધિપતિશ્રીએ તયા અમને થયું કે આ બરોબર નથી થયું. મુ.રા. શ્રી | દેવદ્રવ્યમાં લેવાનું કહયું તે તો સાચું જ છે, એમને ભૂલ તો છે આ ભુવનરત્નવિ.મ. એ પૂ.ગચ્છાધિપતિશ્રીને પત્ર લખ્યો. તેના | નથી જ એ વાત નિશ્ચિત છે, એ વાચકવર્ગે સમજી લેવું.) આ * પ્રત્યુતરમાં આ શ્રી. હેમભૂષણ સુ.મ.ના હાથે લખાયેલા | ગુરુમંદિરાદિમાં એ ગદ્રવ્ય જઈ શકે છે–આવું જો મનાતું આ પત્રમાં જણાવવામાં આવ્યું કે (પૂ.પા.શ્રી રામચંદ્ર સુ.મ.નો) | હોય કે બોલાતું હોય તો માની લેવું જોઈએ કે આ મહાનુભાવો ફોટો મૂકવા તથા પૂજનાદિના ચઢાવાનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય, | પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. ની હરોળમાં ગોઠવાઈ ગયા સાધારણ કે વૈયાવચ્ચમાં ન લેવાય. આ પત્ર પૂ. | લાગે છે. પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. એ કહયું હતું કે પહેલાં જે છે ગચ્છાધિપતિશ્રીને વાંચાવેલ જ હશે. પૂ. ગચ્છાધિપતિશ્રીએ | મેં કહ્યું છે તે સાચું નહિ માનવાનું, હવે હું કહું છું કે કહીશ તે છે એમ કહયું કે ગરુમંદિરાદિના નિર્માણમાં લેવાય. એથી પણ | સાચું માનવાનું અર્થાત્ પહેલાં જે મે કહ્યું છે તે ખોટું છે. એમ આ નિતિ થાય છે કે પૂ.ગચ્છાધિપતિશ્રીની માન્યતાદેવદ્રવ્યમાં | આ મહાનુભાવો પણ એવું જ કહે છે કે પહેલાં અમે ગુદ્રવ્યને છે જ પૂકાઈ ગુદ્રવ્યને લેવાની હતી. દેવદ્રવ્યમાં લેવાનું જણાવ્યું હતું તે અમારી ભૂલ હતી એટલે | મોટા ભાગે બધાની માન્યતા ગુરુમૂર્તિ આદિની | ખોટું હતું. હવે અમે ગરુમંદિર સ્મૃતિમંદિરમાં લેવાનું કહીએ પ્રતિ હાદિનું તથા ભંડારાનું દ્રવ્ય, દેવદ્રવ્યમાં જાય-એવી | છીએ તે સાચું છે. આ રીતે પૂર્વે કરેલાં સાચાં વિધાનોને આ છે માન્ય ન હતી અને દેવદ્રવ્યમાં લેવાતું હતું અને લેવાતું આવ્યું | અસત્યમમાં પલટાવવાં એ એમના જેવા માટે કોઈ રીતે યોગ્ય છે નથી, શાસ્ત્રવિરુદ્ધ છે. 1 સુરતમાં પૂજયપાદ આ. કે. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી આવું પણ જાણવા મળ્યું છે કે ગુરુની જીવંત છે મ.સાની મૂર્તિ ભરાવવા તથા પ્રતિષ્ઠા વગેરેની બોલીનું દ્રવ્ય અવસ્થામાં તેમના ફોટા મૂકવા-પુજનાદિની બોલીની રકમ દેવદ્ર તરીકે જમા કરાયું છે અને ગુરુમૂર્તિની આગળ મૂકેલ | દેવદ્રવ્યયમાં લેવાય અને કાળધર્મ પામ્યા બાદ એ જ જીવંત છે ભંડાનું દ્રવ્ય પણ દેવદ્રવ્ય તરીકે જમા કરાય છે. | અવસ્થામાં પડાવેલા કે ચિતરાવેલા ફોટા મૂકવા-પૂજનાદિની 3333 1932 333 33 . . . . . . . ' . I . CE O

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342