Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0 30
. શું ગુરુદ્રદ્ધા દેવદ્રવ્ય નથી ?
શી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૫ * તા. ૧૮-૨૦૦૩ થતો હોય ત્યારે આચાર્યદિ સાધુથી કે શ્રાવકથી તેની જરા | તેની પણ ટીકાકારો કાળજી લેતા હતા. આ પણ ઉપેક્ષા કરી શકાય. દેવદ્રવ્યની હાનિકે ગેરઉપયોગ | પૂ. ઉપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણી માંએ. આ જ થતો હોય ત્યારે કોઈ પણ શક્તિ સંપન ઉપેક્ષા કરે તો | દ્રવ્યસપ્તતિકાગ્રંથ સાતક્ષેત્રાદિ સમ્બન્ધી દ્રવદ્રવાદિ જ તેનું દુરના સંસારભ્રમણ વધી જાય. હવે તો જાગૃત | દ્રવ્યની વ્યવસ્થા માટે રચ્યો છે. તેમાં સાતક્ષેત્રસમ્બન્ધી આ જે બનવાની અને મૌનને છોડવાની તક આવીને ઊભી રહી દેવદ્રવ્યાદિની વ્યવસ્થા સુન્દર અને સંપૂર્ણ બતાવી છે.
છે. આ તો દેવદ્રવ્યને લગતો વિષય છે. એમાં ઉપેક્ષા એ ગ્રન્થમાં વૃદ્ધિદ્વારમાં ગુરુદ્રવ્યની વ્યવસ્થાનો કરવી કોઈ રીતે યોગ્ય નથી. જે જે આચાર્યાદિ વિચાર સાક્ષાત્ અને ઐદમ્પર્ધાર્થ સુધી પહોંપીને કે સાધુભગ ત્તો ગુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા વગેરેની બોલી અર્થોપત્તિથી કરીએ તો નામગુરુ, સ્થાપનાગુરુ, દ્રવ્યગુર)
આદિનું દ્રવ્ય દેવદ્રવ્યમાં જાય' એવી માન્યતા ધરાવતા અને ભાવગુરુને લગતી દ્રવ્યની વ્યવસ્થા સુન્દર અને
હોય તેમ, દેવદ્રવ્યની રક્ષા કાજે જાગૃત બની અને મૌનને સંપૂર્ણ રીતે કરી છે એ જણાઈ આવે. એ માટે M તોડી પડકાર ફેંકવા માટે બહાર આવવાની તાતી જરૂર | સુક્ષ્મબુદ્ધિવાળા બનીને વિચાર કરવાની આવશ્યકતા છે
રહે છે. ગરુદ્રવ્યને લગતા પાઠને ઉપરછલ્લી દૃષ્ટિએ છે અકપક્ષીય માન્યતા સાંભળવા દ્વારા સંતોષ | જોઈએ તો એમ જ લાગે કે ભાવગુરુ અને દ્રવ્યનિગી ! 8 વ્યકત કરનારાઓને બીજા પક્ષની પણ માન્યતા જાણવા (કુગુરુ)ના દ્રવ્યની જ વ્યવસ્થા કરી છે. પ-તુ આ મળે અને બન્ને પક્ષની માન્યતામાંથી મધ્યસ્થષ્ટિથી | સૂમબુદ્ધિથી ઐદત્પર્યાર્થી સુધી પહોંચી વિચાર કરીએ આ શાસ્ત્રાનુસારી સત્ય વસ્તુનો નિર્ણય કરી સન્માર્ગે આવે | તો ચોકકસ જણાઈ આવે કે નામગુરુ અને સ્થાપનાના આ છે એટલા માટે દ્રવ્યસપ્તતિકાગ્રન્થના આધારે નિવેદન કરવા દ્રવ્યની પણ વ્યવસ્થા કરી છે.
માટેનો હું પ્રયાસ કરી રહ્યો છું. જેથી પોતે દેવદ્રવ્યના દરેક વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ
ગેર–ઉપયોગથી બચીને અને બીજાઓને પણ બચાવી એમ ચારનિક્ષેપા તો હોય જ છે. એ જ નિયમના અનુમારે ન શકે તથા વિદ્રવ્યની રક્ષા કરવાના કાર્યમાં પ્રયત્ન કરી જિનના પણ નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને શકે.
ભાવજિન એમ ચાર નિક્ષેપ છે. નામજિન એટલે જિમનું છે લા! ત્યારે હવે વાંચ પુણ્યવાનો!
નામ, સ્થાપનાજિન એટલેજિનની મૂર્તિ, દ્રવ્યજિન એટલે જૈનશાસનમાં પૂર્વ મહાપુરુષો શાસ્ત્રોની રચના | ભાવજિનની પૂવાવસ્થા અને પશ્ચાત્ અવસ્થા (સ્ત્રી ના ૪ જ કરતા હતા. તે શાસ્ત્રોમાં જે જે વિષયની પ્રરૂપણા કરતા | ગિળનીવા) ભાવજિનની પૂર્વાવસ્થામાં રહેલા અને પધાતુ મ હતા તે પરિપૂર્ણ કરતા હતા, અધૂરી પરૂપણા તો નહોતા અવસ્થામાં રહેલ જિનેશ્વર ભગવાનનો છે જ કરતા. તેમાં કેટલાક પદાર્થોની પ્રરૂપણા સાક્ષાત્ કરતા, જીવ–આત્મદ્રવ્ય એ દ્રવ્યજિન કહેવાય. ભાવજિન એટલે ર હતા અને બાકી રહી જતા તેનું "વઠારાહિ" થી સમુચ્ચય | કે કેવળજ્ઞાન થયા પછી અને સિદ્ધિપદમાં જતાં
કરવા દ્વારા "તુ" આદિ શબ્દોથી વિશેષ્મા બતાવવા દ્વારા | પહેલાની અવસ્થામાં રહેલા જિનેશ્વરભગત છે અને અર્થાપતિ દ્વારા પ્રરૂપણા કરતા હતા. અરે ! મૂળ | ભાવજિન કહેવાય છે. નું સૂત્રમાં " વરિ" આદિ ક્રિયાપદ ન આપ્યું હોય તોપણ | જૈનો ભાવનિક્ષેપો પૂજનીય હોય તેના બાકીના આ વાક્યરચનામાં અધૂરાશ ન જણાય માટે ટીકાકારો ! નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ પણ પૂજનીય હોય છે.
" મવતિત ક્રિયાપટું નથ" એમ કહીને વાક્ય પૂરું કરતા | જિનેશ્વરભાગવતનો ભાવનિક્ષેપો પૂજનીય છે કે
હતા. ગ્રંથ કારનું વાકય પણ કોઈને અધૂર ન જણાય છે માટે તેમના સંલગ્ન નામાદિ ત્રણે નિક્ષેપ પૂજનીય મય ૪ Chc303 30303030303030303 1904 030303030303030303030
3.3.303030303030303030303030303