Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
SEMESISI TIES શું જ દ્રવ્ય દેવ દ્રવ્ય નથી ?
શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૫ % અંક: ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩ છે પૂજમાં આવેલ ગુન્દ્રવ્યને ગસ્મારકાદિમાં લઈ જવા | પ્રમાણભૂત ન ગણાય. એથી એ પત્રિકાના આધારે છે આ માટેની લોકોમાં ભ્રમણા કરાય છે તે કોઈ રીતે ઉચિત | ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા વગેરેના ચઢાવાના દ્રવ્યને આ કે નથી એમ કરવાથી પોતાને તો દેવદ્રવ્યની હાનિના | દેવદ્રવ્ય ગણીને એ દ્રવ્ય ગુરુમંદિર-સ્મૃતિમંદિરાદિના જ છે પાપમાં પાડવાનું થાય છે પરન્તુ બીજાઓને પણ ખોટી નિર્માણમાં ન અપાઈ જાય તેની કાળજી રાખવી. આ જે રીતભ્રમણાઓમાં પાડવાથી દેવદ્રવ્યના દુરુપયોગના આ નિવેદન બહાર પડવાથી કોઈ એમ સમજતું - ખાડામાં નાંખવાનું થાય છે.
હોય કે પૂ.પા. શ્રી. રામચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના છે ] દ્રવ્યસપ્તતિકાગ્રન્થમાં કરેલી ગુરુદ્રવ્યની સમુદાયમાં ભાગલા પડી જશે કે પડી ગયા, સમુદાયના છે જ વ્યવસ્થાને લગતા પ્રતિપાદનને ઉપલક દૃષ્ટિએ ન | ગૌરવમાં ઘકકો લાગશે કે નુકસાન થશે, તો એ વાતમાં જ જ વિચારતાં હૃદયમાં મધ્યસ્થપણું ધારણ કરી સૂક્ષ્મદૃષ્ટિથી | કાંઈ માલ નથી. સૂરિરામના સમુદાયની એકતાને જરા 4 વિચારવાનો પ્રયત્ન કરશો તો સત્યમાર્ગ પ્રાપ્ત થશે અને ! પણ ધક્કો લાગ તેમ નથી. એની એકતા તો અડીખમ છે ૪ ગુરુવ્ય–દેવદ્રવ્યને લગતી માન્યતાનો ઝળકતો દીવડો ઊભી રહેવાની છે. વિચારભેદ તો દરેક ઠેકાણે હોય છે. ૪
હૈયામાં પ્રગટ થશે. માટે દરેક વાંચકોને હાર્દિક ભલામણ જાહેરમાં પણ આવી જાય છે. છતાં એકતા તૂટતી નથી. ૪ છે છે કે એકપક્ષીય માન્યતામાં બંધાયા વગર આ નિવેદન તો સત્યમાર્ગ પ્રાપ્ત કરાવનાર હોવાથી જ મધ્યસ્થદૃષ્ટિથી વિચારે.
સમદાયની એકતાને મજબૂત કરનાર છે અને શોભા સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે | વધારાનાર છે. અરે ! આ નિવેદન તો એકપક્ષીય કે સામતીમાં ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા વગેરેની બોલી માન્યતામાં અટવાયેલના હૈયામાં શાસ્ત્રાનુસારી માન્યતા છે છે આ નું દ્રવ્ય ગુરુમંદિર-સ્મૃતિમંદિરમાં વાપરી પેદા કરનાર અને સન્માર્ગમાં લાવનાર છે. માટે કોઈએ ન શકાય-એ વાતનું પ્રતિપાદન કરનારી પત્રિકા ઉકળાટ કે ઉચાટ કરવાજેવો નથી.
પૂ.રા.દે.શ્રી. મિત્રાનંદ સૂ.મ.એ બહાર પાડી હતી, તે | શાસનદેવ સહુને સદબુદ્ધિ અર્પે એ જ એકની એકપક્ષીય આચાર્યો એ નિર્ણય કરીને છપાયેલી હતી, | એક મનોકામના. સમુદાયના બીજા પક્ષના અચાર્યાદિની સાથે વિચારવિનિમય કરવામાં આવ્યો ન હતો. તેથી આ.દે.શ્રી
લે. સૂરિરામના સાચા વારસદાર મિત્રાનંદ સૂ.મ.સા. ની એ પત્રિકા
આ. વિચક્ષણ સૂ. "મન મહેકે, મનખો મહેકે "ફૂલવવાં છે, સાહેબ!' | તમે જઈ રહયા હોવ છો ઘર ભણી ત્યાંજ નજીકથી બૂમ પડે છે. તમે એ તરફ નજર કરો છો, તો ફૂલવાળો ગુલાબના ફૂલોની છાબડી લઈને ઊભો છે. ! એ તરીથી હસીને બૂમ લગાવે છે: 'લઈ લો સાબ, લઈ લો! મબલખ મહેક વેરતું ગુલાબનું ફૂલ લઈલો.... મન તરબતર થઈ જશે!' તમે ડાંક ગુલાબ લઈ લો છો. ને એ સાથે જ તમને લાગે છે. કે ખૂબૂના ખજાના ફોરી રહયા છે? તમે આખે આખા મધમધી રહયા છે! તમને
થાય છે કે મન પણ મહેકતું હોય તો – આ સાચી વાત જ મનની મહેકની છે. મન મહેકે તો મનખો મહેકે! ગુલાબનું ફૂલ જાણે બોલે છે. સાબ, જે જીવન મહેકતુ નથી, એ અર્થ હીન છે. કાગળ ના ફૂલ જેવું છે!' Jઆપણે કાગળનાં ફૂલ ન બનીએ. આપણે ગુણનાં ગુલાબ ખીલવીએ, આપણે મનનાં ફુલ મહેકાવીએ!
દીપાવલીના દિવસોમાં ટેબલ પરના બાસ્કેટમાં કે ફૂલદાનીમાં પ્લાસ્ટીકનાં ફૂલ નહિ હોય તો ચાલશે, ટોડલે તોરણ નહિ બાંધ્યા હોય તો | પણ લશે, ટોડલે તોરણ નહિ બાંધ્યા હોય તો પણ ચાલશે. રોશનીના રંગ ફુવારા નહિ ઉછાળ્યા હોય તો પણ ચાલશે.
I પણ મન મહેક વગરનું હશે તો નહિ ચાલે! આવો આપણે મનનાં ગુલાબ મહેકાવીએ! જાતને મધમધાવીએ! જીવનને ખુશ્યથી ભરી | દઈએ જે મળે, જે આવે તેને ખૂબથી ભરી દઈએ – સહુને એક જ સંદેશો આપીએ: મહેકો અને મહેકાવો!
3231831631631031133 1190 33636316310312313233 3
.
.
( 98
'