Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જિનશાસન (અઠવાડે
૪ ૧૮-૨-૨૦૦3, મંગળવાર
રજી. નં. GRJ Y૧પ .
પરિમલ
.
- સ્વ. ૫. પૂ. આચાર્યદિનેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
-BBBBBBBBBBBBBBBBBBસુખ મજેથી ભોગવો, તો પાપના અનુબંધ પડે | મન અને ઇન્દ્રિયો પર જે નિયમન મૂકે, એ નિયમ
એના પ્રભાતે ઢગલાબંધ દુઃખો ભોગવવા પડે. ગણાય. નિયમમાં એટલી બધી છૂટછાટો કે એટલા દાખ મજેથી ભોગવો, પુણ્યના અનંબધ પડે અને બધા બારી-બારણા ન જોઈએ કે, જેથં નિયમને અના પ્રભાવે ન જોઈતા હોય, તોય સુખના ઢગલા સાચવવા કયારેક પણ ત્યાગ કરવાનો સંગ જ છે સામે આવી મળે. છતાં એમાં લીનતાન થાય. ઉપસ્થિત ન થવા પામે.
- સાચા સાધુની જિંદગી તો લડવામાં જ જય. • ઘણાને એવો પ્રશ્ન ાગે છે કે, સમકિત આવે એ કાં તો કર્મની સામે લડતો હોય, કાં કર્મના એટલા માત્રથી જીવમાં કયો એવો ફેરફાર થઈ જાય પાનકારની સામે લડતો હોય. સાધુપણાનો સ્વીકાર કે, જેથી પૂર્વે જે ચીજો સારી લાગતી હતી, એ જ
Eલે જ સંઘર્ષના મંડાણ અને સાધુ એટલે જ નઠારી લાગવા માંડે? જવાબમાં કહી શકાકે, જેમ મિરાત ઝઝુમતો સૈનિક !
રોગીને પૂર્વે મીઠા લાગતા ભોજન પણ ભાવે નહિ,
એમ સમકિતીને સંસારના રોગનું ભાન થઇ જાય છે, - તમારે અધમ કરવો પડે એ હજી બને, પણ આથી પૂર્વે ગમતો સંસાર એને આણગમતો થઈ જાય તને અધર્મ ગમવો તો ન જ જોઈએ. અધમ જેને | છે. રોગના ખ્યાલનો આ પ્રભાવ છે. ગતો હોય, એ અસલમાં ધર્મજ ગણાય નહિં. કોઈ એવો દરિદ્ર જોવા મળે ખરો કે એને દરિદ્રતા ગમતી ૦ તમે આજે તમારા પોતાના પરિવારને પ્રેમથી હમ ? શ્રીમંત-ગરીબ સૌને દરિદ્રતા પર તો દ્વેષ જ પાળો છો અને મા-બાપને નિભાવો છો. એમ ઘરહ .
પેઢીને તમે પ્રેમથી ચલાવો છો અને મંદિર-ઉપાશ્રયોને
તમારે નિભાવવા પડે છે, અને એ માટે તમારે ટીપ I આજે અતિથિ-સત્કાર નામનો ધર્મ પણ | કરવી પડે છે. તમારા ઘરને પોતાનું માનનારા તમે ભારતમાં ભૂલાવા માંડયો છે. પહેલાના કાળમાં એકલા છો, છતાં એનો ખર્ચ બરાબર કાઢી શકો છો.
+ડનારની જાહોજલાલી મુજબ જમણવાર થતાં. મંદિર-ઉપાશ્રયને પોતાના માનનારા ઘણા છે. છતાં રે અજેતો જેવો જમનાર એવો જમણવાર પણ દુર્લભ એના નિભાવ માટે ટીપ કરવી પડે છે. બધા ભેગા બવા લાગ્યો છે.
થઈનેય આ સ્થાનોને બરાબર સાચવી રાકતા નથી.
એ બતાવે છે કે, મંદિર- ઉપાશ્રય ઉપર તમારો પ્રેમ છે જે લીધા પછી યાદ જ ન આવે, જેને યાદ | કેવો છે! છે કાની જરૂર જ ન પડે, એને નિયમ કેમ કહેવાય?
જૈન શાસન અઠવાડીક ૦ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રર૮ (લાખાબાવળ)
| C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકઃ ભરત એસ. મહેતા - મેલેકસી ક્રિએશનમાંથી,
છાપીને રાજદ્રોટથી પ્રસિદ્ધ કર્યું.