Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
t. - ખલાસો
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૭ * તા. ૨૫-૨-૨૦૦૩
-
અ
આ
જ
આ
એ જ
આ
આ
આ
આ
આ...
.
આ આ
.
લારી છે આ.શ્રી વિજય વિચક્ષણ સુ.મ.એ શું ગુન્દ્રવ્ય દેવ દ્રવ્ય
નનામી પત્રિકાનો જવાબ આપવાનો હોતો નથી છતાં જ નથ? એ લેખ લખ્યો તેનું ખંડન કરવા સૂરી રામના સેવક
પણ મારી પત્રિકાના વિરોધમાં લખેલી એ પત્રિકા લોકોમાં આ નામથી પત્રીકા પ્રગટ થઈ.
મોટી ગેરસમજ ઊભી કરનાર હોવાથી થોડો ખુલાસો કરવા | પહેલી વાત તો એ છે કે સૂરિપ્રેમ, સૂરિરામ, આવા
માંગું છું. તોડા નામથી સમુદાયના આચાર્યોએ લખવાનું ક્યું છે અને
મારી પત્રિકાના વિરોધમાં "સૂરિ રામનો સેવક"ના છે જ આચાર્યોના નામ પૂ.આચાર્યદેવ............... મહારાજા તેવું નામથી લખાયેલી નનામી પત્રિકામાં " સૂરિ ૨ મના સેવક" જ લખાય છે. તો આ અનામી લેખ આવે તો તોછડું લખે તેમા
નામના મહાનુભાવે મારી પત્રિકામાંથી આગ-પાછળના નવય નથી.
લખાણોનો વિચાર કર્યા વગર વચ્ચેથી અધુરાં વાકયો ઉઠાવીને T બીજી વાત એ છે કે આ વિદ્રવાન લેખક ગ્રહસ્થ ન
મારા લખાણમાં અલના બતાવી ઉત્સુત્ર તરીકે સાબિત કરવા હોઈ શકે અને તેમ છતાં અનામી પત્રિકા લખીને સ્વ. પૂ.
માટેનો પ્રયાસ કર્યો છે. એમાં ખરેખર સૂરિરામના સેવક પાશ્રીના નામને કલંક લગાડયાનું કર્યું છે. સ્વ. પૂ. પાદ
મહાનુભાવની પ્રામાણિકતા નથી જળવાઈ અને આવી રીતનું શ્રીજીએ સામી છાતીએ ચાલીને શાસન રક્ષા કરી છે. જયારે
કાર્ય ખરેખર સૂરિરામના નામને કલંકિત કરનારું ગણાય. છે આ લેખકે પોતાનું નામ કે મોઢું બતાવવા જેવું નથી એમ ન
સૂરિરામના સેવકનું કામઅલનાઓ બતાવવાનું હોય તો સાચી હોય તેમ અનામી લખાણ કર્યું છે.
અલના બતાવવાનું હોવું જોઈએ. | ત્રીજી વાત એ છે કે ગુદ્રવ્ય જે દેવદ્રવ્ય છે તે
નનામી પત્રિકાની સામે લખવાનું ન હોવાથી જેને આ દરવ્યથી સ્મૃતિ મંદિર બાંધનારા કે પ્રેરણા આપનારા પાસે કોઈને પણ મારી પત્રિકાને લગતી વાતો સમજવી હોય તો બચાવ નથી. તેથી આ બીજાને ઉતારી પાડવાનો રસ્તો લીધો
સમજાવવા તૈયાર છું. સૂરિરામના સેવકને પણ સમજવાની જ છે. જે સ્પષ્ટ કરે છે કે આ નવો પંથ શરૂ કર્યો છે પણ કોઈ ઈચ્છા હોય તો મારી પાસે આવી શકે છે.
બરવાની તક નથી તેથી તેમણે આ પત્રિકા લખીને હાર તો | મારા માટે કેટલાકના મગજમાં એક ભૂત ભરાઈ ગયું છે કબુલ કરી લીધી છે. પુ. આ. શ્રી વિજયોમભૂણ સૂ.મ, | છે કે- આ. વિચક્ષણ સૂ. કો'કની વાતમાં આવી જાય એવા
પૂ.પ્રા.શ્રી વિજયકિર્તીયસ સુ.મ. અભિમાનમાં રહેશે તો છે. કો'ક તો મને કહી પણ ગયા કે—તમે અમુક આચાર્યના સરદાય અને શાસનને છિન્ન-ભિન્ન કરવાનું નુકશાન તેમને
હાથા નહીં બનતા. સૂરિરામના સેવકના મગજમાં પણ એ જ લાશે. તેમની ઘાકને લીધે બીજા આચાર્યો લાચાર બનીને
ભૂત ભરાઈ ગયું લાગે છે. એથી જ તેણે પોતાની પત્રિકામાં આ બેગ છે. પૂ.આ.શ્રી વિચક્ષણ સ્... જેવા કોઈ બોલતો
લખી નાખ્યું કે-"આચાર્યશ્રી (વિચક્ષણ સૂ.) કો'કની વાતમાં સજવા સમજાવવાના બદલે ઉતારી પાડશે તો તેમનું દેવ
ફસાઈ ગયા છે." ફસાઈ જવામાં જે કારણ સૂરિ રામના સેવકે. ન ચ વુિ બહુ ભારે પડશે.)
બતાવ્યા છે. તેના એઓ પૂરેપૂરા અજાણ છે. માં પત્ર લખીને IT "શું ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય નથી?" એ હેડિંગવાળી પત્રિકા એ કારણો મારા દ્વારા જાણ્યાં હોત તો મગજમાં ભરાયેલું ભૂત ! આ માને છે, મેં જ લખેલી છે. બેનું લખાણ બીજા કોઈએ કરેલ નીકળી ગયું હોત. કે નથી
પત્રિકાનું લખાણ મેં પૂ.પા. શ્રીના મૃતિમંદિરની છે ! મારી પત્રિકાનો વિરોધ કરવા માટે "લિ. સૂરિરામનો | પ્રતિષ્ઠાનો પ્રસંગ પતી ગયા બાદ અમદાવાદ સાબરમતીમાં છે આ સે" એ નામથી કોઈકે નનામી પત્રિકા બહાર પાડી છે. | તૈયાર કર્યું હતું. એ વખતે (સૂરિરામના સેવકના મગજમાં જે આ occ3030303030331132x33333333
.
.
.
TS TS TS TS :