Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
€30303030303030303
XX
esta 4 શું ગુરુદ્રધ્ય દેવ હૃથ્ય નથી ?
શ્રી જૈન શાસન (અઠવાડીક) * વર્ષ ૧૫ % અંક: ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૮ આ જિનમંદિર આદિના ઉપયોગમાં લેવાય છે અને એમાં | પક્ષપાત વિના મધ્યસ્થદૃષ્ટિ રાખી સૂકમણ છે કોઈ બાધ જાતો નથી. એનું કારણ પણ એ છે કે | બુદ્ધિથી ઉપરોક્ત હકીકતનો વિચાર કરવામાં આવે તો આ જિનેશ્વરભગવન્તો કરતાં ઊંચું ગૌરવાહ સ્થાન બીજું કોઈ | તત્વનિર્ણય થાય કે ગરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠાદિનીk { જ નથી. જયારે ગરુ કરતાં ગૌરવાહ સ્થાન જિનેશ્વર | બોલીનું દ્રવ્યદેવદ્રવ્ય તરીકે ગણવું જોઈએ અને એ રીતનો
ભગવન્તો છે માટે ગુરુની પૂજામાં આવેલ ગુન્દ્રવ્ય પુજાઈ | નિર્ણય કરીને સત્ય માર્ગે ઉભા રહેવાય તો દેવદ્રવ્યની આ દ્રવ્ય કહેવાય છે અને એ પૂજાઈ દ્રવ્યને જિનેશ્વર હાનિ પહોંચાડવાના પાપથી બચી જવાય. છે ભગવન્તોનાં મંદિરોના નિર્માણમાં તથા જીર્ણોદ્ધારમાં જેનો ભાવનિક્ષેપો પૂજનીય છે તેના નામ વાપરવાનું દ્રવાસપ્તતિકાકારે વિધાન કર્યું છે.
સ્થાપના અને દ્રવ્ય પણ પૂજનીય છે. જિનનો ભાવનિક્ષેપો બીજું એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કેજિનમૂર્તિનું પૂજનીય છે માટે તેના નામ, સ્થાપના અને દ્રવ્ય પણ દ્રવ્ય જિનમૂર્તિમાં વપરાય પણ જિનમંદિરમાં નથી પૂજનીય છે. નામજિન પૂજનીય છે તેમ સ્થાપનાજિના કે વપરાતું. કેમ જિનમૂર્તિ સાત ક્ષેત્રમાં પ્રથમ નંબરે છે. (જિનભૂતિ) પૂજનીય છે અને ભાવજિનની પૂર્વાવસ્થા આ મંદિર કરતાં ૯ પલું ક્ષેત્ર છે. ઉપલા ક્ષેત્રનું દ્રવ્ય નીચલા અને પશ્ચાદ્ અવસ્થામાં રહેલ દ્રવ્ય જિન પણ પૂજનીય આ ક્ષેત્રમાં ન જાય માટે જિનમૂર્તિનું દ્રવ્ય જિનમંદિરમાં નથી છે લેવાતું—એવું પૂજયપાદથી જણાવતા હતા તેમ અહીંયા અહીં માત્ર વિશેષતા એ સમજવાની છે કે જિનની એ પણ ગુરુમૂર્તિ અને ગુરુમંદિરના ભેદ કેમ ન પડે? અને મૂર્તિ, ચિત્ર (ફોટા) વગેરે સ્થાપનાનિક્ષેપો છે પરન્તુ એ A ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠાદિનું દ્રવ્ય ગુરુમંદિરમાં ન જ બધા જ પૂજનીય છે, એવું નથી. જેનામાં છે પી લેવું જોઈએ. કદાચ કોઈ એમ પણ કહે કે 'સાત ક્ષેત્રમાં અંજન-પ્રતિષ્ઠાદિના વિધિવિધાન કરવા દ્વારા જિનની કે જિનમૂર્તિ-જિનમંદિરનું ક્ષેત્ર બતાવ્યું છે માટે જિનમૂર્તિનું સ્થાપના કરવામાં આવી હોય એ જ જિનમૂર્તિ પૂજનીય
દ્રવ્ય જિનમંદિરમાં નથી લેવાનું અને ગુરુમૂર્તિ અને | હોય છે. અપ્રતિષ્ઠિત જિનમૂર્તિ પૂજનીય ગણાતી નથી!
ગુમંદિરનો ખેદ સાત ક્ષેત્રમાં નથી માટે ગુરુમૂર્તિનું દ્રવ્ય માત્ર તે અનાશાહનીય છે–આવી જૈનશાસનમાં કે ગુરુમંદિર-સ્મારકમાં લેવામાં વાંધો નથી તો તે કથન શાસ્ત્રમર્યાદા છે. છે પણ યુકત નથી. કેમ કે જે ક્ષેત્ર સાત ક્ષેત્રમાં ન બતાવ્યું તેવી રીતે જે ગુરુનો ભાવનિક્ષેપો પૂજનીય હોય છે હોય તેમાં, બતાવેલા ક્ષેત્રનું દ્રવ્ય કેવી રીતે તેના નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપા પૂજનીય હોય છે ? ૨ લેવાય-વપરાય? સાત ક્ષેત્રમાં સાધુ (ગુરુ) ક્ષેત્ર બતાવ્યું અર્થાત્ ભાવગુરુ પૂજનીય છે તેમ તેમનું નામ પણ આ આ છે પણ ગુરુમંદિરત્ર નથી બતાવ્યું. બતાવેલા ક્ષેત્રનું પૂજનીય છે, તેમની સ્થાપના (મુર્તિઆદિ) પૂજનીય છે ,
દ્રવ્ય, નહિ બતાવેલ ગુરુમંદિરમાં કઈ રીતે લેવાય? તેમ તેમનો દ્રવ્યનિક્ષેપો પણ પૂજનીય છે. અહીં પણ ન ર અર્થાત્ ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠાનું દ્રવ્ય, સાત ક્ષેત્રમાં વિશેષતા છે તે સમજવી જરૂરી છે. ગુરુની પણ જેટલી જ
નહિ બતાવેલ ગુરુમંદિર–સ્મારકના નિર્માણાદિમાં કઈ સ્થાપના છે તે બધી જ વંદનીય-પૂજનીય છે એવું નથી રીતે ઉપયોગમાં લઈ શકાય? એનો વિચાર કરવા જેવો | જે ગુરુની સ્થાપના (મૂર્તિ)માં પાંચ અભિષેકાદિ દ્વાર
છે. કોઈ પણ, ગ્રન્થકારો અધૂરી રીતે પદાર્થનો વિચાર | ભાવગુરુની સ્થાપના છે તે પૂજનીય છે. જેમાં ભાવગુરુને જ કરતા નથી દ્રવ્યસપ્તતિકાકારે પણ ગુરુદ્રવ્યની ! સ્થાપના નથી કરી એ ગુરુમૂર્તિ પૂજનીય નથી, માત્ર એ # વ્યવસ્થાનો વિચાર અધૂરો કર્યો નથી, પૂર્ણ રીતે જ કર્યો અનાશાહનીય છે.
તેવી રીતે ગુરુના બધા જ દ્રવ્યનિક્ષેપાઓ છે
3030303030303030303030303030303030303030303033
એ જ
આ
છે.