Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્લક્લક શ્રી જેનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૫ જ અંકઃ ૧૫ ( તા. ૧૮-૨-૨૦૦૩
થક થી
પ્રકીર્ણક ધર્મોપો શ
ઝાઝા પૈસા હોય તો ઘણી ઉપાધી થાય માટે ઝાઝા કરીએ અને અમારું ના માને, અમારી વાતમાં ના પૈસા કરવા નથી- આમ પણ થાય છે?
પાડે તો ગુસ્સો ય આવે છે. એટલે મિથ્યાત્વ, અવિરતિ આજે જગતમાં અર્થ-કામને માટે ઉપાધિ ચાલે || અને કષાય મજા કરે છે અને તે ત્રણને આધીન મનછે. જગતમ કોટ શાને માટે છે? માણસ જેવા વચન - કાયાના યોગને કારણે સંસાર ચાલે છે. તમારા માણસ ગુના કરનારા પાક્યા માટે જેલો ઓછી પડે અહીં કેટલા કલાક અને ત્યાં કેટલા કલાક? મંદિર છે. ખાવાના રસિયા પાક્યા માટે ડૉકટરો નકામા થયા. | ઉપાશ્રય વધારે ગમે કે ઘર પેઢી વધારે ગમે? ધંધો નાનો | આજ્ઞા સમજે તે બધા બધે જ સુખી થઇ જાય. | છે તે મોટો કરવાનું વધારવાનું મન કે ઘટાડવાનું મન? ભગવાને જે આજ્ઞા કહી, શ્રી ગણધર ભગવંતોએ | ધર્મ વધતો જાય છે કે ઘટતો જાય છે? ગુંથી અને સુવિવાહિતોએ જગતના જીવોને તમને પાપનો ભય પણ નથી. પાપ સાથે સમજાવી. રોજ સાંભળવા છતાં ય બેસતી કેમ નથી રાખીને ફરો છો. અહીં પણ એટલા માટે આવો છો તેમ થાય છે? તે ન બેસે તો કશું ન કરી શકીએ. ‘સાધુ | કે પેઢી મજેથી ચાલે છે. જો ત્યાં ગરબડ થાય તો કાલથી જ થવા જેવું છે, સંસારમાં રહેવા જેવું નથી' આમ | અહીં આવતાં પણ બંધ થઇ જાય. ના આવીએ તો પણ થાય છે? ભગવાન ખોટું કહી ગયા છે? સારૂં નહિં તેમ માનીને આવનારા ઘણા, પણ અહીં સદ્ગુરૂઓ ખાટુ સમજાવે છે? શાસ્ત્રમાં ખોટું કહ્યું છે? આવવું જ જોઈએ એમ માનીને આવનારા કો’ક. શાસ્ત્રની વાત ગમે છે કે નથી ગમતી? શાસ્ત્રની વાત મંદિર પણ ગમે અને ઘર પણ ગમે એમ બોલનારા તો નથી ગમતી લો દુર્ગતિમાં જવાનું ગમે છે? શાસ્ત્રની | અમને પણ ઠગનારા છે. બે ય ગમે તે બને? શ્રીમંતાઇ વાત ગમે તો કામ થાય. ‘પાપ કરે તો દુર્ગતિમાં જવું | પણ ગમે અને દરિદ્રતા પણ ગમે તેમ બને? રોગીપણું પડે, પૂણ્ય કરે તો સદ્ગતિ થાય, સદ્ગતિમાં આવી ય ગમે અને નિરોગીપણું ય ગમે તેમ બને? મંદિર મોક્ષે પાપ કરે તો ર્ગતિમાં જવું પડે.' જ્ઞાનિની આ વાત લઇ જાય, ઘર દુર્ગતિમાં લઇ જાય તો શું ગમે? જરૂર સમજાય છે? એક વાત જો સમજાઇ હોત તો બધાની | વિના પણ વેપાર ન કરો તો મરી જવાય? તાવ ચઢી ઇચ્છા સાધુ થવાની હોત, લક્ષપતિ- કોટિપતિની | જાય? રોગ લાગુ થઇ જાય? જે શ્રાવકો, વેપારાદિ નહિ. સંતોષથી રહેતા હોત, અસંતોષ કદી કરત નહિં.નથી કરતા તે મૂરખ છે? હજી સુધી સાધુ થવાનું તો ‘આજ સુધી મેં ચોરી કરી નથી, કોઇને ઠગ્યા નથી, મન જ થયું નથી ને? સાધુ જ થવું છે, સાધુ થયા જૂઠ કર્યું નથી, જે મળે તેમાં હું મજેથી જીવ્યો છું' | વિના તો મરવું જ નથી તેવા કેટલા છે? સાધુપણું આવું બોલનારા કેટલા મળે?
સારું કહેનારા ઘણા પણ ‘સાધુપણું લેવા જેવું જ છે વેપારાદિ ન કરે તો ખાવા-પીવાદિમાં જરાય ! અને મારે લેવું જ જોઇએ' તેમ બોલનારા- હૈયાથી તકલીફ ન પડે તેટલું જેની પાસે હોય તે બધા વેપારાદિ માનનારા કેટલા? આજે સારામાં સારા શ્રાવકને પણ બંધ કરી દે છે કાલથી નવો યુગ આવી જાય. પછીતે | મારે સાધુ થઈને મરવું છે તેવી ઇચ્છા નહિં, નહિ ને તત્વજ્ઞાન ભણે, ઉપાશ્રયમાં રહે તો લંક લાગી જાય. | નહિ જ! આજે ધર્માત્માઓનો દુષ્કાળ પડયો છે. ધર્મી વેપાર ધર્મ કે અધર્મ? જૈનો તો વેપારને ય અધર્મ માને | ઘટી ગયા માટે ધર્મની હાલત કફોડી છે. મંદિરો આજે છે. ઘરમાં રહેવું તેને ય અધર્મ માને છે. અવિરતિ | મુશીબતે ચાલે છે. મંદિર મળી જાય તો ય મંદિર નામના પાપ વિના ઘરમાં રહેવાય નહિં, પેઢી ખોલાય સાચવવા જેટલી ય ત્રેવડ નથી. ભગવાનની પૂજા નહિ. તે બ, ગમે તો મિથ્યાત્વ જોરદાર છે. પૈસા અને કરવા પોતાની સામગ્રી જોઇએ તેવું પણ મોટાભાગને પૈસાથી મળતાં સુખનો લોભ જીવતો જાગતો છે, જે | નથી. કાંઇ મળ્યું છે તેનું માન પણ ઘણું છે, માયા તો રોજ
: -ક્રમશ: