Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ
DowxOwxx:
+08+છ + જ+છ + +08+ + + + + + + + + + + +
555555555DPOOOOG ઉજ્ઞાન કા બડા સમું
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ: ૧૫૦ અંક : ૧૩ ૦ તા. 9-1-2003
IIીકા બSI નમુંદર -પૂ. મુનિરાજશ્રી હિતવર્ધનવિજ્ય મહારાજ
+છ+08+
અગાધ વિદ્વતા, અનુપમ કલ્પનાશકિત અને | દિવસની એક દાંડી પણ ઓછી પડતી. વીદાંડીઓ ( અદ્ભુત કાવ્યકળા...આ ત્રણેયના સંગમ સ્થળ સમા લાવવી કેટલી? ક્યાંથી? સમસ્યા થઇ પડી. આ સમસ્યા હતાં, સુરાચાર્ય.
ઉકેલવા એમણે એક ભયાવહ નિર્ણય જાહેર કર્યો : હવે 1 અનેક કુશાગ્ર શિષ્યોના તેઓ ગુરૂદેવ હતાં. હું લોઢાની દાંડી ઓઘામાં રાખીશ. જેથી મહિનાઓ શિષ્યોને ભણાવવાની એમની ધગશ ગજબની હતી. | સુધી ફ્ટકારવા છતાં તે તૂટશે નહિ.
મતાની બધી જ તાકાતો રેડી દેતાં હતાં એ સૂરિજી, ગુરૂદેવનો આવો નિર્ણય સાંભળીને એમના રક શિષ્યોના ઘડતર પાછળ..
કેટલાંક સુજ્ઞ શિષ્યો ચોંકી ઉઠ્યાં તો નવા સવા યુવાન આમ છતાં શિષ્યોની સ્કૂલના અને આળસની | શિષ્યો તો થર-થર કાંપવા માંડ્યાં.. છે રિયાદ જ્યારે વાંરવાર ઉપસ્થિત થયા કરતી, ત્યારે | ગમે ત્યાંથી ફરીયાદ પહોંચી સૂરાચાર્યના ગુરૂદેવ
રાચાર્યે અત્યંત કડક બનીને શિણોનું અધ્યાપન શરૂ કર્યું. પાસે. પાઠના ઉચ્ચારણમાં એકાદ કાના માત્રા જેટલી ગુરૂદેવ ખૂબ દયાળુ હતાં.
ખલનાને પણ તે માફ કરતાં નહિ. જેવી ભૂલ થાય કે પોતાના શિષ્ય આચાર્યની આવી નિષ્ફરતા પર રાધીજ ગુરૂદેવના રજોહરણમાં રહેલી મજબૂત કાષ્ઠની | એમનું હૈયું રડી ઉઠ્યું. એમણે તત્કાળ સૂરાચાર્યને હાજર Aડી શિષ્યોની પીઠ પર ફરી વળતી. સોડ પાડી દે એવો થવાનું ફરમાન મોકલ્યું. સૂરાચાર્ય હાજર થયા. એ જબૂત એ પ્રહાર રહેતો.
શિષ્યને ઠપકારીનાંખતા એ પ્રગુરૂદેવે કહ્યું : “જો આમ, આ દૈનિક ક્રમ બની ગયો. શિષ્યોની | જ્ઞાનનો તને આટલો બધો ગર્વ હોય તો પહેચી ના રાજા વરંવારની તર્જનાના કારણે સૂરાચાર્યના રજોહરણની ભોજની સભામાં. યમરાજજેવા બળુકા િદ્વાનો એની ઘડીઓ એક-બે અનેકોની સંખ્યામાં તૂટતી ચાલી. સભામાં હોય છે. એ વિદ્વાનો સાથે વાદ છેડી એમાં
આ બાજુ સૂરાચાર્યનો સૌભાગ્યનો સૂર્ય પણ | વિજય મેળવી શકે તો તું સાચો. બાકી સૂ, લોહદંડ જ મધ્યાહને પહોંચ્યો હતો. એથી એમના શિષ્યોની સંખ્યા | એતો યમરાજનું પ્રતીક કહેવાય. સાધુથી એ લખી શકાય
પણ દિન પ્રતિ દિન વૃદ્ધિ પામતી ગઇ. બહોળા શિષ્ય પણ નહિ ત્યાં લોહદંડ રાખી એનો ઉપયોગ શિષ્યોની છે પરિવારનું ભારે કડક અધ્યાપન અને સંચાલન કરવું, ખૂબ તર્જના માટે કરવાની તો કલ્પના પણ શી રીતે થઈ શકે ? હે કરદાયી હતું. આમ છતાં સૂરાચાર્ય જરાય કચાશ રાખ્યાં સમજ, સાધુ ગુરૂ હોય કે શિષ્ય, આખરે આ ગગાર છે.
વિના શિષ્યોને સન્માર્ગે દોરતાં. ઢીલનું નામ એમની પાસે | અરિહંતનો એ આણગાર અભયનો આરાધક થાય..” પર શોધ્યું જડતું નહિ.
ગુરૂદેવની વાસ્તવિક હિતશિક્ષા સાંભળતા | એક દિવસ એવો આવ્યો જ્યારે રોજ બરોજ | સાંભળતા સૂરાચાર્યની આંખોમાંથી અશ્રુ 1ળ ટપકી ૐ એમની કાષ્ટમથી દાંડીઓ તૂટવા માંડી. અરે, એક | પડ્યાં. એમણે પોતાના વિચાર બદલ ક્ષમા માંગી.
XXXXXXXXXXXXXOXOXxકે KQXXXXXXXXXXXXXXXXXXXXX D8+)6+OF+08+08+)6+%D1 :+ જ+ જ+ જ+ જ+ જ+ + + + + +e)
= શિક)N+
==
=
+
)
i
)
૪૪૪૪૪૪૪૪