Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
+08+08+)6+
PERSEROAR
*XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX 8+) *) +
મ+છે +થઈ+છે +છ + + + + + + + + + + + + + + xx xxxxxxxxxxxxxxxxxxxxx લઈ પરા મીચિલાતીપુત્ર શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ: ૧૫૦ અંક : ૧૩ ૦ તા. ૭-૧-૨૦૦૩ છેષ્ઠ વિયોગે કરાવ્યો તેની તો ખેર લઈ લઉં. સામે આવે તો | આવી ભયાનક ચંડાલ ચોકડીએ મને પોતાની જીવોના છોડું.
માયાઝાળમાં ફસાવ્યો. મારી પરિસ્થિતિ વિચિત્ર કરી મુકી Jઆવો ભડભડતો ગુસ્સો. કોધ કાંઇ ઓછોન’તો. હાશ! હવે છૂટવાનો માર્ગ મહાત્માએ બતાવ્યો ઉપશમ શા માટે મને હેરાન કરે ? ગમે તે ઉપાયે વૈર વાળું, નહી થા.. ઉપશમ થા..ઉપશમ થા..!!! છોડી મારાં પરાક્રમ દાખવીશ. કોધ આવેલો હતો તેમાં छोधने उपशभाववा क्षमा માન મળ્યું. ગમે તેવા છળ-પ્રપંચ કરીને લોકોને ઠગવા भानने Gधशभाववानभ्रता
છેલું વાછે એમાયાની ભરતી થઈ. આ જગતને લૂંટીને, માયાનેઉપશમાવવા સરલતા Rણે મારી, કાપીને, ધમકીથી, પૈસો એકઠો કરવાની લોભને ઉપશમાવવા સંતોષ જે ભાવનના મૂળમાં લોભ નથી બેઠો.
આ પ્રતિપક્ષીઓના શરણે મારે જવું જોઈએ. જો મહામનિએ મને ઉપશમ કરવાનું જણાવ્યું. તો | ત્યાં શીર મંડાવીશ તો જ મહાત્માએ આપેલો પ્રથમ ધર્મ હવે રે કોધ-માન-માયા અને લોભ ને ઉપશમાવવા
હું બરાબર પાળી શકીશ. નહિકઇ રીતે શમાવવા ? અર્થાત કઇ રીતે નાશ કરવો ?
બીજો ધર્મ સંવર આપ્યો. સંવર એટલે રોકવું. શું Jઆ કો મારા શરીર અને મનને ઉપલાપ કર્યો છે.
રોકવું ? કોને રોકવું ? અને શાથી રોકડ ? એ કોબે મર-ઝેર બંધાવ્યું. મારા શમસુખને રોકવાને માટે
વિચારણીય છે. અત્યારે મારે મારું હિત શેમાં છે તે ભોગ સમાન આ ક્રોધ છે. અગ્નિને માફક ઉત્પન્ન થાય
વિચારવાનું છે. અન્યનો વિચાર નકામો છે. મ ર હિત, છે અને પહેલા જ પોતાનું સ્થાન બાળે છે, આત્મગુણને
માટે શું મારે ચાલવું નહિ, બોલવું નહિ, વિચાર કરવો બાળપણ સમર્થ છે.
નહિ. એ કરવાથી શું ફાયદો થશે. ના! મારાથી સર્વથા છે. આ માટે મારા વિનયનો, સુતજ્ઞાનનો, આચાર,
રહી ના શકાય. જે સંવર ન થાય તો ધર્મ ક્યાંથી થાય? વિચાર અને શીલનો, ધર્મનો, અર્થનો અને કામનો ઘાત
ધર્મન થાય તો સુખી ક્યાંથી થવાય ? કર્યો છે. મારા વિવેકરૂપી નેત્રોને ફોડી નાંખ્યા છે.
રાજમાર્ગ ઉપર આવેલા ઘરમાં ધૂળ ભરામ . ઘરના લઈ જાતિ, લાભનો, કુળનો, ઐશ્વર્યનો, બળનો, રૂપનો,
બારી બારણાં બંધ કરો તો ધૂળ ન ભરાય તેમ આ સંસાર તપની અને શ્રુતનો મદ કરાવી અને દુર્ગતિમાં ધકેલવાનું
રૂપ રાજમાર્ગમાં રાગદ્વેષ રૂપ અઢાર પા૫ સ્થાનકોના આ કાર્ય મા જ માને કર્યું છે. આ માયાએ મને અસત્ય બોલતાં શીખવાડ્યું, મારા
દ્વારા ખુલ્લાં છે. તેના દ્વારા કર્મરૂપ રજ સતત ભાયા કરે શીલક્ષનો નાશ આ માયા નામની પરશુથી થયેલ છે.
છે જો યોગાદિ આશ્રયસ્થાનો બંધ કરવામાં આવે તો જ આ મયા અવિઘાને જન્મ આપનારી છે. દુર્ગતિના દારો
કર્મરૂપી રજનો પ્રવેશ થતો નથી. જો કર્મરૂપી આશ્રવને ખટકવનારી આ માયા છે. વક્રતા અને જડતા લાવનારી
રોકવા માટે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનને શુભ પ્રવૃતિમાં જે આયા છે.
પ્રવર્તતાવું જોઇએ. અત્યારે મારી પ્રવૃતિ કઇ છે મારે Rછે આ લોભના કારણે સર્વ દોષો મારામાં ઉત્પન્ન
વિચારવું જોઇએ. એક હાથમાં ખડ્રગ અને બીજા હાથમાં શ્રેષ્ઠ થયા. મારા સઘળા ગુણોનું ભક્ષણ આ લોભે કર્યું. મને |
સુસિમાનું ધડ. શું આના દ્વારા હું મારી મ.ગુપ્તિ, ધર્મથી-ધનથી-હીન કર્યો, દુ:ખ રૂપી વડવૃક્ષનો ફેલાવો વચનગુપ્તિ, કાયમુર્તિ વડે વિરતિ સાધી શકીશ. મારામાં કર્યો અને સુખ રૂપી શીતલ છાંયડીનો નાશ કર્યો. દિન ક્ષમા, કોમળતા, સરલતા અનિચ્છાઆદિ વૃદ્ધિ પામશે. પ્રતિતન મારી મહેચ્છા વધારનાર આ લોભ જ છે. તેની આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઉપર વિજય મેળવવા માટે મનમાં ) ખાઈ કયારેય પુરાતી નથી.
શુભ વિચારો સ્થિર થાશે. XXXXXXXXXX
XXXXXXXXXXXXXXXXXXXX +9* ૧૦૯૨ છેજો
કોઈ જીજી
RARO