Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXOXOXOXOXOXO +)6+++)6++)6+છ+6+08+2+0000000000
OXO
થી 08080000000000000000
છે પરાક્રમ ચિલાતીપુત્ર
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૦ વર્ષ: ૧૫૦ અંક: ૧૩ ૦ તા. ૭-૧-po૩ - ના, ના સંવર ભાવનામાં રટણ કરવું હોય તો પ્રતાપી ચિલાતીપુત્રે કર્મ બાંધવામાં કરેય હાથમાં હેલ ખગ અને માથું દૂર ફેકી દેવા જોઇએ. જો
વાયદો નથી કર્યો. વર્તમાન કાળમાં પણ પોતાના નાખી દઇશ તો જ મારા મનને અને ઇન્દ્રિયોને શુભ
| પરાક્રમનો પુરેપુરો ફાયદો ઉઠાવ્યો. બાળપણામાં ચાજ છે પ્રવૃતિઓમાં પ્રવર્તાવી શકીશ. તરત જ દૂર ફેકી દીધાં
સુસિમાએ માત-પિતાથી જુદો કરાવ્યો ને આજે ને મનોજ વિવેકની વિચારણા તરફ ઢળ્યું.
સાથીઓથી-ઘરબારથી ભટ કરાવ્યો. અટવીમાં લો તેટલામાં લોહીથી ખરડાયેલા શરીર પર અટુલો મુકી દીધો. આતો કાંઇ યોગ સારો કે મહાત્મા યોજના ધી કીડીઓ ચઢવા લાગી. લોહીના છાંટાઓથી
મળ્યાં. નહીંતર ઊનાં ઊનાં આસુંઓ પાડવાનો સમય શરીરને ઘણો ભાગ ભીનો થયો હતો. ત્યાં ચઢેલી
આવત. વાયદાનો ફાયદો લેનાર ચિલાતીપુત્ર ઉપામકીડીઓ ચટકા ભરવા લાગી. અસહ્ય વેદનાની શરૂઆત
સંવર-વિવેક નામક ધર્મના રંગે જોડાયો તેમ આપાસી થઇત્યાં ચિલાતીપુત્રની વિચારધારા વિવેકના સ્વરૂપને
આપણા વાયદા બજારને તિલાંજલી આપી, પ્રમાદને વિચારવા લાગી.
ખંખેરી ઉપશમ-સંવર અને વિવેક આદિની દ૨ મહાત્માએ મને ત્રીજો ઉપદેશ વિવેકનો આખો. વિચારણા વિચારીને મુક્તિ નજીક આવો. વિવેક ર ટલે શું ? વિવેક એટલે પોતાનું અને પારકું, તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું અને પારકું શું | બલિરાજનીમનોહરભાવની તેનો ભેદ અવશ્ય જાણવો જોઇએ. અત્યારે મારું કોઇ
| (‘શ્રી ધર્મકલ્પદ્રમ’ મહાકાવ્ય પલ્લવ-૭માંથી) દેખાતું નથી. આ શૂન્ય અવકાશમાં હું એકલો છું અરે !
શ્રાદ્ધ ધર્મની ક્રિયામાં તત્પર એવા તે શ્રી હું કોણ ? હું તે હાથ, પગ, માથું કે પેટ? ના હાથ વગર
બલિરાજાએ એકવાર પકખીના દિવસે ઉપવાસ કર્યો મને ચાલે, પગ વગર ચાલે અને આંખ વગર પણ ચાલે, તો તે
આખી રાત્રિ કાર્યોત્સર્ગમાં સ્થિરપણે રહ્યા. રાત્રિના બીજા હું નહિ ?તો આ શરીરમાં હું કોણ ? આહારાદિથી
પ્રહરને અંતે શુભભાવના ભાવતાં તેઓ સર્વ વસ્તુમાં શરીરની વૃદ્ધિ થાય અને તેના અભાવે હાનિ થાય તેવા
અનિત્યતા જોવા અને ભાવવા લાગ્યા. તેમણે વીજળીની શરીરની ઉત્પતિ માત પિતાના સંયોગે થઇ તેમાં પણ હું
લતા જેવી ચપલ લક્ષ્મી, દર્ભના અગ્રભાગ પર રહેલા નહિ? :રીર તો અહીં જ પડી રહેવાનું છે ત્યારે તેમાં
જળબિંદુના જેવું ચંચલ-ચપલ આયુષ્ય, ગજકર્ણના જેવું રહેલો વિચાર કરનારો, બોલનારો, ચાલનારો, સ્મૃતિ
| અસ્થિર રાજ્ય અને સ્વપ્ન જેવા ક્ષણિક સર્વ સંગ - રાખનારો, સુખાદિ જાણનારો કોઇક ચાલ્યો જાય છે.
સંબંધો જાગ્યા. તેઓ વિચારે છે કે-“કોના પુત્ર, વની માટે શરીર જુદું છે. અને માહીલું તત્ત્વકાંઇક જુદું છે.
સ્ત્રી, કોનું ઘર અને કોના ધનાદિ બધા પદાર્થો ? આ બાઈને ક બાજુ હઠીલી કીડીઓ વધવા લાગી, શરીરનું
જીવો મારા મારા કરે છે પણ તે કોઈના નથી. ‘અહં મમ' લોહી ચુસાવા લાગ્યું, શરીર શોષાવા લાગ્યું, શરીર ચારણી
| એ ચાર અક્ષરોથી સંસાર છે, કર્મનો બંધ છે અને ‘નાતન જેવું બની ગયું છતાં ચિલાતીપુત્રની શુભ વિચારધારા
મમ' એ પાંચ અક્ષરોથી નિવૃત્તિ-મોક્ષ છે. આ શરીર આગળ આગળ વધવા લાગી. તે આત્મા અને દેહની
અનિત્ય છે, વૈભવ અશાશ્વત છે અને મૃત્યુ નિરંતર પાસે ભિન્નતામાં લયલીન હતો. ત્યારે વચ્ચે વચ્ચે કોધાદિ
જ રહેલું છે, તેથી દરેક રીતે ધર્મનો સંગ્રહ કરવો જરી અવગુણો એની ખબર લેવા આવી જતાં પરંતુ વારંવાર
છે. કોધ અને વિરોધને સર્વ સંતાપના કારણરૂપ જાગી ઉપશમ, સંવર અને વિવેકના પવિત્ર ધર્મથી ચિલાતીપુત્ર
તેને તજી દઈજે શમ રૂ૫ સુધાયુકત વર્તે છે તે અલ્પકાવમાં ધર્મ મામાં સ્થિર થઇ જતો કરેલ ઘોર પાપના દુ:ખો
નિવૃત્તિ-મોક્ષને પામે છે.” આગળ ના દુ:ખો તોરવલ્પજ છેઆ પવિત્રધર્મસિવાય
આ પ્રમાણે નિસ્પૃહવૃત્તિ હૃદયમાં અનિત્યનું મારો છૂ કારોનથી આવી વિચાર ધારા દ્વારા અનેક ઘોર
ચિંતવન કરતાં તે શ્રી બલિરાજાએ ક્ષપકશ્રેણિ માંડી ને પાપ કર્મોનો ભૂક્કો બોલાવી શિલાતીપુત્ર આયુષ્ય પૂર્ણ
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું... કરી દેવ લોકે ચાલ્યો ગયો.
ExXxoXOX
કરવાનું
*
*
*
*
*
+)(જ+
જ+)=+
=+)જન
')
+
+)જ+
જ+
જ+] ૧
૯૩
+
૧+
૨+૦
+)6+
જ+