Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 205
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની .. પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચાર! પત્ર (અઠવાડિક) તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) વર્ષ:૧૫) - રસવંત ૨૦૫૯ પોષ સુદ ૫ - મંગળવાર, તા. ૭-૧-૨૦૦૨ (અંક: ૧૩ भाचार्य श्री कैलास सागर सूरि शान मन्दिा # મદદ ન ૩iાધન કેન્દ્ર, પ્રવચન દેવ', સ. ધના, વન-૩૮૨૦૦૧ સં. ૨૦૪૩,આસો સુદ-૨, શુક્રવાર, તા. ૨૫-૯-૧૮૭, શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ-૪૦૦૦૬. અઠ્ઠાવનમું પ્રકીર્ણક ધર્મોપદેશ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા | ગતાંકથં ચાલુ... જ (શ્રી કિનાજ્ઞા વિરુદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય | તલસે છે છતાં ય દુ:ખમાં જ રિબાય છે તો તે નિઈને વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના.– દયા કોને ન આવે ? તે પરમતારકોના આત્માઓને અવO) સમ્યકત્વ પામે ત્યારથી સમજાય છે કે, આ જગત મુખનું છે સુનિલ મMાળિUા મૂઢિાં મૂયમાવળમદઘે 1 | જભુખ્યું હોવાથી, સુખ માટે જ મહેનત કરે છતાં દુ:ખી પર મિયા નિયં મદલ્થ મહાનુભાવે મહાવિસય | | કેમ? જગત જે સુખનો વિચાર કરે છે તે સુખને એવું અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના | છે કે જે દુ:ખ આપે. આ વાત સમજાવનારીસુ પણ શાસન ના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ | એવી આજ્ઞા છે. તે આજ્ઞા સાંભળ્યા વિના, સમજ્યા કે સહસ્ત્રા વધાની પૂ. આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર | વિના, વિચાર્યા વિના તેની પર શ્રદ્ધા જાગે નહિ,પછી સરીશ્વરજી મહારાજ, આ પ્રકિર્ણક ધર્મોપદેશ” નામના | ધ્યાન કઈરીતના આવે? ગ્રન્થમાં ફરમાવી રહ્યા છે કે, જ્યાં સુધી ભગવાનની જગત ચોવીશે (૨૪) યકલાક વિચારમાં હોય છે. 4 આજ્ઞા આપણી સમજમાં ન આવે, તેની શ્રદ્ધાયન થાય | સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કઈ ચિંતાવાળા હોય છે? કોક જ કે ત્યાં સુધી આપણા આત્માને, જેાનમાં રાખવો છે તે | ચિંતા હોય છે કે, “કઈ રીતના સુખી થવું, પૈસો મેળવવો ધ્યાનમાવી શક્યું નથી. આવાત સમજવી ખૂબજ જરૂરી છે. તે અને મોજમજા કરવી'. આ સિવાય બીજી કોઈ ચિંતા સૌથી પહેલા એક વાત સમજાવે છે કે, શ્રી | ઊઠતી નથી. ગમે તેટલાં દુ:ખ આવે તો ય વેઠીમ સુખ અરિહ ત પરમાત્માઓએ ધર્મ શા માટે બતાવ્યો છે? | અને સુખનાં સાધનની ચિંતામાં પડ્યા છે. જેમ જેમ સુખ શ તેમને કોઈ સ્વતંત્ર મત કાઢવાની ઈચ્છા હતી? ના. | મળે તે ઓછું જ લાગે છે, સુખનું સાધન મળે તે પણ તેઓરાતો જગતના સાચા ભલા માટે આ શાસન સ્થાપ્યું | ઓછું લાગે છે. આવા જીવો તો સદા માટે દુ:ખીર 8 છે અને ધર્મ બતાવ્યો છે. આખું જગત સુખ માટે જ | સર્જાયેલા છે. ****XXGXXXXXXXXXXXXXXXXX XXX + જ+08+) OજO +)+ +)+ Be OજOOD,

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342