Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
**
**
*
+
+
***
+
+
****
+
+
********
+ + + ++
+
+
+
cic +
+)
znox XxQ
6+ 8 છે
ગુણાનુવાદ
શ્રી જૈન શાસન (અઠવાડી) ૦ વર્ષ : ૧૫૦ અંક: ૧૩ ૦ તા. ૭-૧-wo3 Rછે તથા આ મારાથી કોઇપણનો અવિનય થયો હોય, માંદગીના | હૈયાની હામ હણાઇ જાય, પરંતુ આ ખોટ કદિ કોઈનાથી
કારણે કોઇને હા-ના કહેવી પડી હોય, એ દરેકનું પણ ક્યારેય પૂરી થઇ શકવાની નથી વળી કાળ પોતાના અમારા આખા ગૃપવતી મિચ્છામીદુકકડું માંગું છું. અમે સ્વભાવ મુજબ કાર્ય કરે જ હવે તો જીવનભર ઘડતર કરતાં દરેક નાના તથા બીનઅનુભવી છીએ પરંતુ આપશ્રીજી બતાવેલા આદર્શો તથા સમાધિ મરણ દ્વારા, રતા દરેકની સૌહાર્દતાએ અમોને હૂંફ પૂરી પાડી છે. છત્રના સુધીનો ખડો કરેલ આદર્શ તથા તેઓશ્રીજીના સ્થાનને પૂરવું એ કદિ કોઇનાથી શક્ય નથી. પરંતુ આવી | ગુણવૈભવને આંખ સ્વામે રાખી શેષ જીવન જીવતાનો હૂફ પા! હરિયાળી પાથરવા સમર્થ હોય છે. પૂ. ગુરુ | પ્રયત્ન રાખીશું તો અમારા પૂ.ગુરુભગવંત સદાકાળ ભગવંતનો ગુણાનુવાદ કલાકો સુધી થાય તો પણ ઓછો અમારી સાથે જ છે. તેઓશ્રીજીની કૃપા પરોક્ષ પણ પડે સમય એ સહજ છે. પરંતુ એ માટે આસો વદ ૭ના | પ્રત્યક્ષપણાને પામશે અને જીવનના છેલ્લા શ્વાસ મમયે સમુહસામાયિક એક ભાગ્યશાળી તરફથી છે. તે દિવસે | પણ તેઓશ્રીજીની સમાધિમરણની સાધના અમનબળ જ ગુણાનુવાદ યોગ્ય છે. માટે આજે ફક્ત એક વાત જ | પુરુ પાડશે. કહીને ૨ ટકીશ. વિ.સં. ૨૦૪૬ના વૈશાખ-જેઠ માસના તેઓશ્રીજી દિવસોથી ૨-૪ ૨-૪ દાડેમતત ધોમધખતા ઉનાળાના દિવસોમાં છેક ભાવનગરથી | ભલામણ કરતાં ધ્યાન રાખજો આજ સુધી તો હું એવધ છાણી પહોચવાનું હતું. હેમોગ્લોબીન ઓછુ થઇ જતું | છું. પરંતુ દર્દના જોરે કદાચ ઢીલી પડુતો સાવધ રખો વર્ષોથી. જેથી ઉનાળો ખૂબ જ ભારે જતો એમાં એ વખતે | અને અરિહંત, અરિહંત, અરિહંત શરણં પવઝામિ તો ફકત ચાર જ હેમોગ્લોબીન હતું. ૩ કલાકે ફકત ૫ અરિહંત શરણં પવન્ઝામિ વગેરેનો જાપ ચાલું રાખજો. કી.મી. માંડ માંડ ચલાય. આ પોઝીશનમાં મારા પૂ. | દિવસોથી દરેકની સાથે ક્ષમાપના-પરિગ્રહ સોપી દેવો,
વડીલ વરુન્હેનોએ વિનંતી કરી “ગુરુ મ. આ રીતે કેમ આલોચના શુદ્ધિ તથા વ્રત ઉચ્ચરાવવા વગેરેથી સામેથી મેં પહોંચાશે ? શરીર વધારે કથળી જશે આપણે ડોળી | | યાદ કરી જાગૃતીપૂર્વક કરી લઇને કોઇ મોટા તીર્થની જાણે
મંગાવી લઇએ.” તો પણ પોતે એક જ વાત કરી “બને | યાત્રાએ જઇ રહ્યા હોય એવી સ્વસ્થતા-પ્રસન્નતા પૂર્વક ત્યાં સુધી મારે ડોળીના દોષો સેવવા નથી. ચલાય ત્યાં | પાર્થવદેહે વિદાય લઇ અનંતની વાટે વિચરવાનું ચાલુ સુધી ચ લવું છે.” રોજે ૫-૭, ૫-૭ કી.મી. ચાલતા કરેલ. તેઓશ્રીજી જ્યાં હો ત્યાં પરમસમાધિ ભાવને પામે ખેતર વડી વગેરેમાં રોકાતા રોકાતા છાણી પહોંચેલા. અને અમે પણ ભવાંતરે ઉત્તરોત્તર વૃદ્ધિવંત એવા આવી રાયમ જીવનની સુવિશુદ્ધતા માટે કાળજી હતી. આલંબનને પામી મોક્ષમાં સદાકાળ સાથે રહેનારા બનીએ તેમ કીયા વગેરેમાં પણ અનુમોદનીય ઉપયોગ હતો, | એજ શુભેચ્છા. અમારો યોગક્ષેમ પણ ખૂબ જ કાળજીપૂર્વક કરતા હતાં. આજે બાર વાગવા આવ્યા છતાં આપશ્રીજી દરેકે
અમારી બજ્ઞાનતા અયોગ્યતાથી અવારનવાર અવિનયાદિ | પૂરી સ્થિરતા રાખી છે. લેશપણ ઉતાવળનો ભાવ પણ Sજી થવા પામે તો પણ ઉદારતા, વાત્સલ્યપૂર્વક લેશ પણ | દર્શાવ્યો નથી. આ બધો પ્રભાવ મારા પૂ. ગુરુભગવતની છે ચહેરા પર આવવા ન દેતા. જેમ વડીલ પ્રત્યે રામર્પણ | પુન્યાઇનો. તેઓશ્રજીએ કેળવેલા સૌહાર્દતા, સરળwાદિ
ભાવજેટલો જરૂરી માનતાતે જ રીતે નાનાઓનું જતું | ગુણવૈભવને આભાર છે. કરવામાં પણ એવી જ ઉદારતા દાખવતા. આવા કાળમાં પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કે મારા પૂ. ગુરુ છે, આવા સરળ જીવોની પ્રાપ્તી બહુ દુર્લભ હોય છે. જે | મહારાજના આશય વિરુદ્ધ કંઇ પણ બોલાઈ ગયું હોય અમને અમારા સૌભાગ્યથી છત્રસ્થાને પ્રાપ્ત થયા હતાં તો મિચ્છામીદુક્કડ... આવું અમૂલ્ય છત્ર છીનવાઇ જાય ત્યારે સહજ છે કે
સમાપ્ત હેલિલિથિલિશિ૧૦૮૧છલછલછલે લે લે લે