SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भवाय च હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજાની .. પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચાર! પત્ર (અઠવાડિક) તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ) વર્ષ:૧૫) - રસવંત ૨૦૫૯ પોષ સુદ ૫ - મંગળવાર, તા. ૭-૧-૨૦૦૨ (અંક: ૧૩ भाचार्य श्री कैलास सागर सूरि शान मन्दिा # મદદ ન ૩iાધન કેન્દ્ર, પ્રવચન દેવ', સ. ધના, વન-૩૮૨૦૦૧ સં. ૨૦૪૩,આસો સુદ-૨, શુક્રવાર, તા. ૨૫-૯-૧૮૭, શ્રી ચંદનબાળા જૈન ઉપાશ્રય, વાલકેશ્વર, મુંબઇ-૪૦૦૦૬. અઠ્ઠાવનમું પ્રકીર્ણક ધર્મોપદેશ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા | ગતાંકથં ચાલુ... જ (શ્રી કિનાજ્ઞા વિરુદ્ધ કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય | તલસે છે છતાં ય દુ:ખમાં જ રિબાય છે તો તે નિઈને વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના.– દયા કોને ન આવે ? તે પરમતારકોના આત્માઓને અવO) સમ્યકત્વ પામે ત્યારથી સમજાય છે કે, આ જગત મુખનું છે સુનિલ મMાળિUા મૂઢિાં મૂયમાવળમદઘે 1 | જભુખ્યું હોવાથી, સુખ માટે જ મહેનત કરે છતાં દુ:ખી પર મિયા નિયં મદલ્થ મહાનુભાવે મહાવિસય | | કેમ? જગત જે સુખનો વિચાર કરે છે તે સુખને એવું અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના | છે કે જે દુ:ખ આપે. આ વાત સમજાવનારીસુ પણ શાસન ના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ | એવી આજ્ઞા છે. તે આજ્ઞા સાંભળ્યા વિના, સમજ્યા કે સહસ્ત્રા વધાની પૂ. આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદર | વિના, વિચાર્યા વિના તેની પર શ્રદ્ધા જાગે નહિ,પછી સરીશ્વરજી મહારાજ, આ પ્રકિર્ણક ધર્મોપદેશ” નામના | ધ્યાન કઈરીતના આવે? ગ્રન્થમાં ફરમાવી રહ્યા છે કે, જ્યાં સુધી ભગવાનની જગત ચોવીશે (૨૪) યકલાક વિચારમાં હોય છે. 4 આજ્ઞા આપણી સમજમાં ન આવે, તેની શ્રદ્ધાયન થાય | સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કઈ ચિંતાવાળા હોય છે? કોક જ કે ત્યાં સુધી આપણા આત્માને, જેાનમાં રાખવો છે તે | ચિંતા હોય છે કે, “કઈ રીતના સુખી થવું, પૈસો મેળવવો ધ્યાનમાવી શક્યું નથી. આવાત સમજવી ખૂબજ જરૂરી છે. તે અને મોજમજા કરવી'. આ સિવાય બીજી કોઈ ચિંતા સૌથી પહેલા એક વાત સમજાવે છે કે, શ્રી | ઊઠતી નથી. ગમે તેટલાં દુ:ખ આવે તો ય વેઠીમ સુખ અરિહ ત પરમાત્માઓએ ધર્મ શા માટે બતાવ્યો છે? | અને સુખનાં સાધનની ચિંતામાં પડ્યા છે. જેમ જેમ સુખ શ તેમને કોઈ સ્વતંત્ર મત કાઢવાની ઈચ્છા હતી? ના. | મળે તે ઓછું જ લાગે છે, સુખનું સાધન મળે તે પણ તેઓરાતો જગતના સાચા ભલા માટે આ શાસન સ્થાપ્યું | ઓછું લાગે છે. આવા જીવો તો સદા માટે દુ:ખીર 8 છે અને ધર્મ બતાવ્યો છે. આખું જગત સુખ માટે જ | સર્જાયેલા છે. ****XXGXXXXXXXXXXXXXXXXX XXX + જ+08+) OજO +)+ +)+ Be OજOOD,
SR No.537267
Book TitleJain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages342
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy