Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શુભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦
૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
શાસન અઠવાડકને હાદિ
દિક શુભેચ્છા ૨૪
શ્રીનશાસન ર
(ધર્મપાસે સુખની ભીખ મગાય?) ધ નોઆ પ્રભાવ જોવા માટેઆપણે શ્રી પૃથ્વીચન્દ્ર અને શ્રી ગુણસાગરને પસંદ કર્યા છે. એમને સાથે રાખે ને, આપણે ધર્મનો પ્રભાવ જોવા સાથે પુણ્યાનુબંધી પુણ્યની લીલા જોવાની છે. એમાં એવી બધી સુખ સામગ્રીની પ્રાપ્તિની અને તેના ભોગવટાની વાત આવે છે, કે જેને માટે સંસારસુખના અર્થીઓ તરફડ્યાં મારે છે. તમે પણ સંસારના સુખના અર્થી હશો, તો તમને એવી સામગ્રી મળે એવી ઇચ્છા હશે અને એની આશાને લઇને તમેપણતરફડિક્યાંમારતા હશો. પણ એવી સામગ્રી ધર્મવિના મળેનહિ અને ધર્મ કરન ર પણ એની ભીખ માગનારો હોય, તો તે મળે નહિ, અગર મળે તોય તે તેના સુખનું કારણ બનવાને નદલે, આ ભવમાંપણદુ:ખનું કારણ બને અને પરભવમાં પણ દુ:ખનું કારણ બને.
ભી નારીઓને ભીખ માંગતાંમળી મળીને પણ શું મળે? કહેવત પણ છેકેભીખનાં હાંલ્લાંશીકેના ચઢે. આ. કહેવતનો અર્થ શો ? ભીખઝાઝામાંઝાઝી મળેતો પેટભરાય એટલું જ ને ?ત્યારે આપણે ધર્મની પ સે સુખની ભીખ માગવી છે? ભીખ માગ્યે સુખ મળે તોય તે રૂંને કેટલું.
( શ્રી
ગંગ
મતી
દીપ
બેન
હેમા
મકેશ
રમ બેન
રાજ
સ્મિતા
લાલ જી
ચંગા
રક્ષા
વાળા
હેમ રાજ
પણિ
વાર
લંડન