Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# 50
0
0 0
કote
0
*
*
*
*
*
* *
ԴԵՐԸ"""""""""0"}{{{ {{{""""""""""""": ՈՐԴԸ ] કે ચિણિી સંગમ સમા
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ , ૦ તા ૨૬-૧૧-૨૦૦૨ તનેત્રવાળી, પુષ્પસરખા દાંતની પંકિતવાળી, નવી
(૩) જ આણેલી યુવાન સ્ત્રીએ માટીના પાત્રમાંથી કાંજીનું પાણી ટોચકક્ષાની નિષ્પહા: તે વખતના પ્રસિદ્ધ નાગાર્જુન આપ્યું.'
નામના યોગીએ ખૂબ મહેનત કરી સુવર્ણ સિદ્ધિનોરસ આવા શુંગાર રસથી છલોછલ ભરેલા શબ્દો] તૈયાર કર્યો. તે પાદલિપ્ત સૂરિજીનો મિત્ર હતો. તેથી ભળતા જ એમના ગુરૂભગવંત બોલી ઉઠ્યાં! અરે ! એક કોટિ સુવર્ણ તૈયાર થઇ શકે તેટલો રસ એક શીશામાં પવિત’ છે! અર્થાત્:રાગાદિથી ભળભળતો રાક્ષસ ભરી સૂરિજી પાસે આવ્યો. અને નમસ્કાર કરી કોટિવેદ
રસનું પાત્ર સૂરિજીના ચરણોમાં ધર્યું. આ સુવર્ણ મર્મભેદી બાણ જેવા તીખા શબ્દો સાંભળીને સિદ્ધિનો રસ છે. સ્વીકારો અને કૃતાકરો એવી 1 - વિનયાવતાર બાળમુનિ સસ્મિત ગુરૂદેવના ચરણે ઢળી
વિનંતી કરી. કે પડ્યાં. અને એક આરઝુ કરી. ગુરૂદેવ! ‘પલિત'નું
પણ સૂરિજીએ સાફ ઇન્કાર કર્યો. ના માં જરૂર નથી. તે તે 'લિત' કરી આપોને ? તો આપની કૃપાથી પગ ઉપર
આ વાત સાંભળતા જ નાગાર્જુન તો ખિ ન થઇ ગયો તે લેપ કરી આકાશમાં ઉડી શકું?
અને વિચારવા લાગ્યો કે આમને ખબર નમી લાગતી કે ડE Tશિષ્યના વિનય અને બુદ્ધિચાતુર્ય પર ગુરૂદેવ પણ
સુવર્ણ સિદ્ધિ રસ એટલે શું? અને કેટલી હેનને તૈયાર - આફરિન પૂકારીગયા. હા!તેમ છતાં પણ અપાત્રને તો
થાય? પણ યોગીના ચહેરાની રેખા પર થી જ તેનો ૬ વિધાનું પ્રદાન કરાય જ નહિ, કારણ કે તે લાભને બદલે
મનોભવ સૂરીજી સમજી ગયા. તુરત જમા કરી બહાર કે નુકશાન કતાં બને છે પણ આ તો સુવર્ણનું પાત્ર હતું.
શિલાપર પરઠવ્યું. ત્યાં તો ચમત્કાર સર્જાયો. જ્યાં માત્રુ હું રિહણ દૂધ સમી વિદ્યાને માટે સંપૂર્ણ યોગ્ય!!!
પરઠવ્યુંતું તે આખીયે શિલા સુવર્ણની બની ગઇ. બસ ! આથી જ ગુરૂભગવંતે પાદલિપ્તવિઘાનું
- આ જોતા જ નાગાર્જુન યોગી તો આ મો જ બની
ગયો ! શું શકિત છે ? હું તો યોગી જ રહો ! આ તો નું પ્રદાન કર્યું. હવે તો બાળમુનિ જ્યાં જવું હોય ત્યાં જવા
ખરેખર સિદ્ધયોગી છે !! હવે આ રસપાત્ર-પી એમને શી અર્થ બન્યા.
જરૂર ? | વિશ્વને ચમત્કત કરી દે એવી શકિત પ્રાપ્ત થતા
નિષ્કલંક ચારિત્રનો આ પ્રત્યક્ષ પ્રભાવ હતો. આથી બાળમુનિએ અભિગ્રહ કર્યો કે (૧) શત્રુજ્ય (૨)
જ નાગાર્જુન યોગીએ જિવનભર માટે જનધર્મનો વરનાર (૩) સમેતશિખર (૪) મથુરા (૫) અષ્ટાપદ,
સ્વીકાર કર્યો. આવા હતા સૂરિજી અને આવો હતો છે આ પાંચતીર્થોની જાત્રા કરીને જ અન્નજળ ગ્રહણ
તેમનો પ્રભાવ. કરવા. કેવી સુંદર મતિ! અને દર્શનશુદ્ધિની'કેવી ઉદાત્ત
ત્યાર પછી ઘણા સમયે આયોગીએ સૂરિજીના નામે ભવના!
શ્રી શત્રુંજ્યની ટળેટીમાં ‘પાદલિપ્તપુર’ એ નામનું નગર આથી જ તેમનું નામ ‘પાદલિપ્તસૂરિજી” પ્રસિધ્ધ
વસાવ્યું. કાળક્રમે એનું નામ પાલીતાણા' થયું.
આવા તો અનેક શાસન પ્રભાવના ના કાર્યોની આવી જ રીતે અન્ય ચાર શકિતઓ પણ
હારાવલિસૂરિજીના જીવનમાં સર્જાયેલી છે એક પાદલિપ્તસૂરિજીએમેળવી. એના નામ આવા હતા. (૧)
તેમજ આ પ્રખર જૈનાચાર્યે અનેક આ કર ગ્રંથોના એ વાજીવોત્પિત્તિ પ્રાભૃત, (૨) વિવાપ્રાભૃત (૩) સિદ્ધ
સર્જન પણ કર્યા છે. જેમાંથી આજે કેટલાક ઉપલબ્ધ સર પ્રાકૃત (૪) નિમિત્તપ્રાભૃત.
પણ છે. જેવા કે ‘નિવાર્ણકલિકા', 'પ્રશ્નપ્રકાશ', એક | એક નહિ અનેક શક્તિના ભંડાર પાદલિપ્તસૂરિજી
‘કાલજ્ઞાન’, ‘જ્યોતિષકરંડકની ટીકા', 'વિશ્વપ્રસિદ્ધ એ હમેશા જિનશાસનની પ્રભાવના તેમજ રક્ષામાં ઉઘત | તરંગલીલાકાવ્ય', આ બધા ગ્રન્થો સૂરિજીને વિદ્ધતાની મા. માને પણ તેમને પીડતી નહિ અને સ્પૃહા તેમના|
છડી પુકારે છે. વિલને સ્પર્શતી નહી. તેથીજ શક્તિઓનો ઉપયોગ જાત
આવા મહાન શાસન પ્રભાવક આચા-દિવ શ્રીમદ્ મટે નહિ કરવાનો એમનો સંકલ્પ હતો.
પાદલિપ્ત સૂરીશ્વરજી ના ચરણોમાં કોટિ કોટિ વંદન.
* *
* *
View
1