Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
蛋蛋卐 પ શેરને માથે સવાશેર
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૯ તા. ૨૧-૧૧-૨૦ સ્વરૂપ, કુરુકુલ્લાદેવી સ્તુતિ, પાર્શ્વધરણેન્દ્રસ્તુતિ કલિકુંડ પાર્શ્વનાથ યંત્ર સ્તવન, જીવાજીવાભિગમ લઘુવૃત્તિ, ઉપદેશકુલક, મનોરથકુલક આદિ ગ્રન્થો પગ રચ્યા છે.
ૐ ગણાય. ઊંદતાને જગાડાય, જાગતા ઊંઘતાને કોણ
ગાડે.. અ તુ)
蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋
તેઓની જેમ વાદમાં નિપુણ હતા તેમ કુશલ ગ્રન્થકાર ણ હતા. તેમણે ‘પ્રમાણનય તત્ત્વા લોકાલંકાર’ પરિચ્છેદ - ૮, મૂળ સૂત્ર - ૩૭૪, તેના ઉપર મોટી ટ કા ‘સ્યાદ્વાદ રત્નાકર‘ ૮૪૦શ્લોક પ્રમાણ બના ી. જેમાં ૪૨∞શ્લોકમાં કેવલી ભુક્તિ અને સ્રીમુ ત અંગે વિશદ વિવરણ કરેલું હતું. ‘મુર્ણિચંદ્રસૂ‘િગુરુ થઈ’, ગુરૂ વિરહ વિલાપ, દ્વાદશવ્રત
શ્રી અરિતના મતરૂપી મંભીર સામરમાં રહેલાં
ભગવ ને કહેલા ધર્મ ઉપર જો એટલી શ્રદ્ધા જામી
જાય કે, ‘આ ધર્મની આરાધના મને મુક્તિ આપશે અને જ્યાં સુધી મુ તે આપી શકે એટલી હદ સુધીનો ધર્મ હું નહિ કરી શ, ત્યાં સુધી મારાથી કરાતો ધર્મ મને સંસારમાં ૫। । સુખ પમાડશે અને ધર્મની આરાધનામાં અનુકૂળતા રાવી આપશે,’ તો એમ સમજવું કે,
‘આપણા સુ ખના દહાડા શરૂ થયા.' શરત એટલી કે, ‘ધર્મથી બંધ યેલા પુણ્યના યોગે મને ગમે તેટલી અને ગમેતેવીસારું લાગે તેવી સામગ્રી મળે, તો પણ સંસારના સાધનરૂપ કોઇ ચીજ મને ઉપાદેય ન લાગવી જોઇએ; તેમજ એના સંયોગે અનુભવાતું સુખ એ વાસ્તવિક કોટિનું શુ છે, એમ મને ન લાગવું જોઇએ.’ મંગલાચરણ માં ભગવાન આદિની સ્તુતિ કર્યાં પછી કહ્યું છે કે, સર્વ રુષાર્થોરૂપી પાદપોનું ઉત્તમ બીજ ધર્મ પુરુષાર્થ જ છે. અને અન્તિમ એકવીરામા ભવના વર્ણનનો એ રંભ કરતાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે, અરિહંતના તરૂપ સાગર જયવન્તો વર્તે છે. કેવો છે એ સાગર ? ગંભીરતાથી અતિ શોભિત એવો છે એ સાગર. સાગર તે કહેવાય કે, જે એવો ઊંડા પાણીથી ભરેલો હોય કે જેથી એનું તળિયું દેખાય નહિ. શ્રી અરિહન્ત ભગવાનનો મત પણ એવો ગમ્ભીર છે કે, એનો પાર પામવો એ સહેલું નથી. વિરલ આત્માઓ જ
એના પારને ધામી શકે.
૧૧૪૩માં તેમનો જન્મ, ૧૧૫૨ માં માત્ર નવ વર્ષની વયે દીક્ષા, ૧૧૭૪ માં માત્ર ૩૧ વર્ષની વયે આચાર્યપદ અને ૭૪ વર્ષનો સંયમ પર્યાય અને બાવન વર્ષ સુધી આચાર્યપદ શોભાવી ૧૨૨૬માં ૮૩વર્ષની વયે સ્વર્ગવાસી બન્યા
શીલરત્નોને ગ્રહણ કરનાર સુખી થાય
શ્રી અરિહન્તનો મત જેમ જેમ જાગતા જવાય તેમ તેમ વધુ ને વધુ ઊંડાણ છે એમ લાગ્યા કરે. અને હો શ્રી અરિહન્તના મતને બરાબર જાણતો જાય, તે પણ ક્રમે કરીને વધુ ને વધુ ગમ્ભીર બનતો જાય. શ્રી અરિહન્તન મતરૂપી આ સાગરમાં શીલરત્નો ભરેલાં છે. સાગરન પેટાળમાં જેમ રત્નો હોય છે, તેમ શ્રી અરિહન્તન મતરૂપી સાગરમાં પણ શીલ સબંધી રત્નો રહેલાં છે. એ રત્નોમાં ઊંચામાં ઊંચી કોટિના રત્ન ક્યાં ? ભગવાને કહેલા સાધુ ધર્મના જે વિવિધ પ્રકારો છે, એ ઉત્તમમ ઉત્તમ કોટિનાં રત્નોમાં ગણાય. સાધુધર્મ એ ઊંચામ ઊંચી કોટિનું શીલ છે. એ ધર્મને પામવાની શક્તિન અભાવે, એ ધર્મને પામવા માટે વિવિધ પ્રકારે જે શ્રાવ ધર્મ પળાય, તે શ્રાવક ધર્મના પ્રકારો પણ રત્નો સમાન છે. એ રત્નને પામેલા ક્રમે કરીને સાધુધર્મ રૂપી રત્ન મેળવવાના. સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમ સહાયક બની શકે, એવા જે ગુણો છે એ પણ શીલરત્નોમાં ગણાય. સંતો આ શીલરત્નોને ગ્રહણ ક છે. આ શીલરત્નોને જે જે સંતો પામ્યા, તે તે સંતો સુખી થઇગયા અને આ શીલરત્નોને જે જે સંતો પામશે, તે તે સંતો સુખી થવાના, કારણ કે આ શીલરત્નોને પામેલા સંતો સુખી જ થાય છે.
卐出
$$$$$$$$$$$$$
筑
事
筑