Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જિક :
દા
. .
. .
5 5 55.
听听听听
5 5
5 5
પક
ક.
5 5
5 5
*
% % % % % %% % % %% % %% % %% 7 અજ્ઞાન તિમિર દૂર થયું,
સ્થિરતાથી તેમનો આત્મા સુવર્ણની જેમ દીપવા લાગ્યો. ઉપકારને માટે જ આ શ્રી લલિત વિસ્તરા ગ્રન્થર ન
પછી તો તેમને યોગ્યતા ખીલી ઊઠી. પ્રતિભા સન્માર્ગે હોય! * સ્થિર થઈ અનેક ભવ્યાત્માઓને પ્રતિબોધ કર્યા. તેમને આજે આવા કૃતજ્ઞતાના સ્વામી કેટલા મળે ? | યોગ્ય જાણી તેર ના ગુરૂદેવે તેમને આચાર્યપદથી અલંકૃત પોતાના તારક વડિલોના પ્રગટ - સ્પષ્ટ લખાણને પણ ક્ય.
ન માને તે બધા પ્રતાપી’ પુરૂષની હરોળમાં આવી | ગુગી ત્મા કેવો ઉમદા હોય છે. જે લલિત શકે ખરા? વિરારા' ગ્રન્થ થી પોતે માર્ગમાં સ્થિર થયા તે ગ્રન્થના તેઓશ્રીએ પૂ. શ્રી ધર્મદાસગણિ વિરચિત શ્રી રચયિતા પૂ. શ્રી હરિભદ્ર રજૂ. મ. પ્રત્યે અહોભાવ - ‘ઉપદેશમાલા' ગ્રન્થની ટીકામાં જણાવ્યું છે કે, કૃતજ્ઞતા વ્યક્ત રતા સ્વરચિત શ્રી ‘ઉપમિતિ ભવ પ્રપંચ સ્યાદ્વાદ મિમાંસા, વૈશેષિક, સાંખ્ય અને બૌદ્ધ આદિ કથા’ માં જણાવે છે કે -
દર્શનોના જાણકાર, સકલ ગ્રંથોના અર્થમાં નિપુણ ‘‘નમોસ્તુરિદ્રય, તપ્રવરજૂરા
મહાચાર્ય શ્રી સિદ્ધર્ષિએ આ વૃત્તિ બનાવી છે. मदर्थे निर्मिता अव वृत्तिलेलित विस्तरा॥१॥ ‘ઉપદે શમાલા' દોધટ્ટીના કત્તાં પૂ. આ. શ્રી તેમજ
રત્નપ્રભસૂરિજીએ પણ પૂ. આચાર્ય શ્રી સિદ્ધર્ષિને महोपकारीच श्रीमान् हरिभद्रप्रभुर्यत:।
‘વ્યાખ્યાતૃચૂડામણિ' કહ્યા છે. મહાન વ્યાખ્યાકાર, સમર્થ मदर्थमेवयेनानौ ग्रंथोऽपि निरमाप्यत॥"
ગ્રંથકાર, અજોડ દાર્શનિક, અને અત્યંત મેઘાવી એવા અર્થાત્ તે શ્રેષ્ઠ મૂરિપુર્ગવ પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શાસનના મહાપ્રતાપી પુરૂષના ચરણોમાં વંદના! મહારાજાને નમસ્કાર થાઓ કે જેઓએ જાણે મારા | •••••••••••••••••••••
– દિનશાનના સ્તંભરૂપ પૂજ્ય પંન્યાસ શ્રી કીર્તિવિજયજી ગણિ
પંન્યારા કી વિજયજીના ગૃહસ્થજીવન વિશે વિશેષ માહિતી મળતી નથી. તેઓ ખંભાતના વતની હતા. વીશા શ્રીમાળી JEE - જ્ઞાતિના હતા. તેને જન્મ સં. ૧૮૧૬ માં થયો હતો. તેમનું નામ કપૂરચંદ હતું. તેમણે ૪૫ વર્ષની ઉંમરે પાલીતાણામાં પૂ. II R પં. શ્રી રૂપવિજયળ, પારો દીક્ષા લીધી હતી, એટલે માહિતી પ્રાપ્ત થાય છે.
તેઓશ્રી રૂપ વાન, તેજસ્વી, ત્યાગી, બાની, તપસ્વી પુરુષ હતા. તેઓ અમદાવાદમાં ડહેલાના ઉપાશ્રયથી નીકળી લુહારની પોળના (પાશ્રયે જઈ ને વસ્યા હતા, ત્યારથી લુહારની પોળનો ઉપાશ્રય વધુ પ્રસિદ્ધ પામ્યો હતો. સં. ૧૮૮૦ માં લુહારની પોળના ઉપાશ્રયે ચોમાસું રહ્યા ત્યારે તેમની સાથે બીજા ૧૧ મુનિવરો હતા, જેમાં મુનિ કસ્તૂરવિજય, મુનિ 1 ઉદ્યોતવિજય, મ િવિજયદાદા, મુનિ બુદ્ધિવિજય આદિ મુખ્ય હતા.
પૂજ્યશ્રી ગુરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા અને ત્યાંની જૈન પ્રજા પર ઉપદેશ દ્વારા મોટો ઉપકાર કર્યો હતો. પં. શ્રી કીર્તિવિજયજી ગણિને ૧૫ શિષ્યો હતા, જેમાં તપસ્વી કસ્તૂરવિજયજી, ઉદ્યોતવિજયજી, બદ્ધિવિજયજી, જીવવિજયજી, મા કવિજયજી આદિ મુખ્ય હતા. શ્રી જીવવિજયજીએ સકલ તીર્થ વંદું કરજોડ’. ‘અબધુ સદા મગનમેં રહનું”, “સુણ દયાનિધિ તુજ પદપંકજ મુજ મનમધુકર લીનો' વગેરે સુંદર રચનાઓ કરી હતી અને શ્રી માણેકવિજયજીએ “માતા મરૂદેવીનાનું.'– શ્રી આદીશ્વર અંતરજામી’ વગેરે રચનાઓ કરી હતી. ના તેઓશ્રીના ૨ મયમાં રાજનગરના શેઠ હેમાભાઇએ પાલીતાણાના રાજા પ્રતાપસિંહને સિદ્ધાચલની રક્ષા નિમિત્તે અમુક Lી દ્રવ્ય આપવાનો બંદોબસ્ત કર્યો હતો. તેમના શિષ્યોમાંથી ઘણાએ પોતાની ભવ્ય શિષ્ય પરંપરા સ્થાપીને જિનશાસનની સેવા
કરી છે. Eા (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૪માંથી સાભાર.)
*
૧
છે ને ૧
છે ,
તે
અને
ને
મ
ને
1
%%%%%%%阴ess
勇勇勇勇为勇当