Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મીન
: સી, " મા તે મા બીજી કોઈ
એ
એ
એ
છે
સિદ્ધપુરૂષ | આચાર્ય - પાદલિપ્તસૂરિ
- સિદ્ધપુરુષ આચાર્ય ..
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦ અયોધ્યાનગરીમાં
ગુરુ મહારાજ આ શિષ્યની બુદ્ધિ જોઈ રીસ પડીમા શ્રાવિકાના કરવાને બદલે ગુરુ તેના પર પ્રસન્ન થયા અને તેને વિદ્યા પુત્રે આઠ વર્ષની આપી. એટલું જ નહીં પણ છેવટે તેની યોગ્યતા જોઈ ઉંમરે નાગહસ્તી] તેનું નામ ‘પાદલિતાચાર્ય” સ્થાપન કરી તેને આચાર્યપદ સૂરીની પાસે દીક્ષા આપ્યું.
લીધી હતી. એક પાદલિતાચાર્ય ગુરુકૃપાથી મહાવિચક્ષાગ થયા અને 0898988 વખત તે શિષ્ય કોઈ વિહાર કરતાં કરતાં એકવાર તેઓ ખેડા નગરે આવ્યા. શ્રાવકના ઘેરયં ચોખાનું ધોવાણ વહોરી લાવ્યો અને
ત્યાં રહી તેમણે ચાર સિદ્ધિઓ પ્રાપ્ત કરી. (૧) ગુરુને દેખાડ્યું. ગુરુએ કહ્યું, “તું ભલે આ લાવ્યો પણ જીવાજીવોત્પત્તિ પ્રાકૃત (૨) વિદ્યા પ્રાકૃત (૩) સિદ્ધ આની લોચના તું જાણે છે? અંહીયા ગુરુના પૂછવાનો પ્રાભૃત (૪) નિમિત્ત પ્રાભૃત. ભાવ એ હતો કે આ ધોવાણ કેટલીકવાર સચિત હોય છે
આવી કેટલીક વસ્તુઓનાં યોગ મેળવી પગે લેપ અને કેટલીકવ ૨ અચિત હોય છે. માટે આ ધોવાણ કરવાથી આકાશમાં ઊડવાની શક્તિ તેમાણે મેળવી તેથી વિચાર કરીને લ વ્યો છે ને? જો વિચાર્યા સિવાય લાવ્યો તેઓ દરરોજ પાંચે તીર્થની યાત્રા કરીને આવ્યા પછી ફક હોય તો તેની લોયણા કરવી પડશે. .
જ આહાર પાણી કરતા. આવી વિદ્યાઓથી તેમની તથા અહીં આલોયણા એટલે એક જાતની શિક્ષા જૈન શાસનની ઘાણી ઉન્નતિ થવા લાગી. તેથી તેઓ મોટા ફ, એવો છે.
સિદ્ધપ્રભાવક ગણાવા લાગ્યા. પણ શિય તો વ્યાકરણના
વિહાર કરતાં કરતાં પાદલિપ્તસૂરી ૨. અર્થમાં વિચારવા લાગ્યો. એટલે એણે
ઢાકામાં આવ્યા. ત્યાં નાગ ન માન્યું કે આલ ચણા એક નામ છે - ડો. કલા શાહ
નામના યોગીએ પોતાના ળા અથવા તો વિચારવાની ક્રિયા છે. એટલે
કૌશલ્યથી ઘણાં લોકોને મોહિત કર્યા તેણે ગુરુને કહ્યું.
હતા. એવો આ નાગાર્જુન યોગી હા મહ રાજ!રાતા કમલના
આકાશગામી વિદ્યા શીખી લેવા માટે પત્ર જેવા જેનાં નેત્ર છે, પ્રફુલ્લિત પુષ્પ કળીઓ જેવી કપટથી તેમનો શ્રાવક બન્યો. તે દરરોજ આવીને તેમને જેની દાંતની પંકિતઓ છે, એવી નવી પરણેલી જુવાન વંદન કરવાના બહાને પગને સ્પર્શ કરીસુંધી સુંઘી એક સ્ત્રીએ નવી ડાંગરના તુરંતના છેડવા ચોખાના ધો | એક ઔષધી ધારી લેતો. આમ કરતાં કરતાં તેણે એકસો વરામણનું ઠારેલું પાણી અને ઘણાં ભાવપૂર્વક વહોરાવ્યું ને સાત ઔષધી ઓળખી લીધી. તેની મેળવણી કરી છે.
પગમાં લેપ કરીને ઉડવા લાગ્યો. તેનાથી થોડુંક ઉડાયું આ પ્રકારનો જવાબ સાંભળી ગુરુ કોપાયમાન ખરું પણ તે કૂકડાની જેમ પાછો જમીન પર પડીજતો થઈ ગયા અને ક્રોધિત થઈ બોલી ઉઠ્યા:
તે દરરોજ એક બે વાર ઊડી ઊડીને પડતો. તેથી તેના “જા જા પલિત (પાપથી ખરડાયેલા).”
પગમાં તેમજ ગોઠણ ઉપર ઘા પડ્યા. તે જોઈને આ સાંભળીને શિષ્ય ગુરુની પાસે આવીને કહ્યું: પાદલિપ્તસૂરિએ તેને પૂછયું ત્યારે તેને ખરેખર વાત કહી
“મહારાહત આપે મને જે આશીર્વાદ આપ્યા તેમાં | દીધી. એક અક્ષર અને એક કાનાનો વધારો કરો. જેથી હું તેની આ બુદ્ધિ જોઈ ગુરુ તેની પર ઘણાં પ્રસન્ન પાયલિત થાઉં. (પાયલિત એટલે પત્રમાં લેપ કરવાથી થયા અને પછી તે સાચો શ્રાવક બનાવી કહ્યું કે: $ ઉડવાની શક્તિ આવે એવો)
તે જે એકસો સાત ઔષધી મારાથી છાની રીતે
.
.
. . .
,
છે કે