Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 થી 60000600000000000000000000000000000000060600celow Geolory of Gover gs ( પૂજ્ય આચાર્યદેવ શ્રી ..
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
PUUVWAV WOVOVMMMMMMMMMMMMMMMMRARAAR
જેમના પ્રભાવથી જૈનશાસન સોળે કળાએ ખીલેલા સૂર્યની જેમ ઝળહળતું જેમની વ્યાખ્યાનવાણી સાંભળવી એ પણ જીવનનો લ્હાવો ગણાતો: પડદર્શનના તલસ્પર્શી જ્ઞાતા:ન્યાયાંભોનિધિ:કુવાદિતિમિરતરની પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી
(શ્રી આત્મારામજી) મહારાજ પ્રકાંડ પંડિત પૂ. આત્મારામજી મહારાજ પંજાબT. છતાં દિત્તાને દીક્ષા માટે સંમતિ આપવી પડી. વિ. સં. અને ગુજરાતની ધરતી પર ભવ્ય અને વિશાળ | ૧૯૧૦માં ૧૮ વર્ષની વયે માલેરકોટલામાં જીવાણલાલજી શાસનપ્રભાવના પ્રસરાવનાર મહાન સાધુ હતા. છેલ્લા | મહારાજના હસ્તે દીક્ષા લીધી અને આત્મારામજી નામ
બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક જૈનાચાર્યોમાં રાખવામાં આવ્યું. છે આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. મહાન
પૂ. આત્મારામજી મહારાજ અત્યંત પ્રભાવશાળી બુટેરાયજી મહારાજના પ્રથમ બે પ્રખર શિખ્યો- યુવાન સાધુ હતા. અધ્યયન-અધ્યાપન પ્રત્યે તેમને અપાર કે મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદજી મહારાજ જેવા લાગણી હતી. તેમની ગ્રહણશક્તિ અને સ્મરણશકિત કે જ પ્રખર શિષ્ય તરીકે તેઓશ્રીનું સ્થાન અદ્વિતીય છે. અજોડ હતી. રોજની ૩ળગાથાઓ કંઠસ્થ કરી શકતા.
પૂ. અત્મારામજી મહારાજ જન્મ કપૂર અર્ધમાગધી અને સંસ્કૃત ભાષાનું શાસ્ત્રીય જ્ઞાન સંપાદન કે બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. તેઓશ્રીનો જન્મ વિ. સં. કરીને આગમના કેટલાક પાઠોનાં ખોટા અર્થો ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ને મંગળવારે પંજાબમાં જીરાનગર સુધારવાનું ભગીરથ કાર્ય તેમના હાથે થયું. આગમના નજીક લહેરા ગામ માં થયો હતો. તેમનું જન્મનામ ગ્રંથો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ ૬ દિત્તારામ હતું. માતાનું નામ રૂપાદેવી અને પિતાનું નામ ગીતા, રામાયણ, મહાભારત, શાંકરભાષ્ય આદિ હિન્દુ { ગણેશચંદ્ર હતું. પિતા ગણેશચંદ્ર મહારાજા ધર્મના તેમ જ કુરાન અને બાઈબલ જેવા અન્ય { રણજીતસિંહના સૈનિક હતા. લહેરાના જાગીરદાર ધર્મગ્રંથોનું તેમણે ઊંડુ પરિશીલન કર્યું હતું. આ ઊંડા હું અત્તરસિંહ શીખ ધર્મગુરુ હતા. એમની ઇચ્છા દિત્તાને અધ્યયનને લીધે, માત્રગુજરાત અને પંજાબમાં જનહિ,
શીખ ધર્મગુરુ બનાવવાની હતી. પરંતુ ગણેશચંદ્ર એકના પરંતુ રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હું એક પુત્રને સાધુ બનાવવાની ઇચ્છા ધરાવતા ન હતા. જીરા, લુધીયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે જ્યાં જ્યાં ? તેથી અત્તરસિંહે તેમને જેલમાં પૂર્યા. જેલમાંથી ભાગીને વિહાર કર્યો ત્યાં ત્યાં તેમની વિદ્વત્તાની છાપ પડતી રહી. છું તે અત્તરસિંહ સામે બહારવટે ચડ્યા. અને એક વખત એટલું જ નહિ, દેશવિદેશમાં પણ તેઓશ્રી એક મહાન છે ઉપરીઓની સાથે પાઝપીમાં ગોળી વાગવાથી મૃત્યુ ધર્મવેત્તા તરીકે પ્રતિષ્ઠિત થયા. ઇ.સ. ૧૮૯૩માં પામ્યા. પરંતુ દિત્તારામના લલાટે સંસારત્યાગની રેખા શિકાગોમાં ભરાયેલી વિખ્યાત સર્વધર્મ પરિષદમાં ભાગ લખાયેલી હતી તે તેનો ભૂંસી શક્યા નહીં. પિતાના મિત્ર લેવા માટે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે પૂજ્ય જોધમલ ઓસવાલ ને ત્યાં ઉછરતા દિત્તાને જૈન આચાર્યપ્રવરને આમંત્રણ મળ્યું હતું. પરંતુ જૈન સાધુ સાધુઓનો સંપર્ક થતો રહ્યો. સામાયિકો-પ્રતિકમાણ સમુદ્ર પાર જતા ન હોવાથી એ પરિષદ માટે મહુવાના આદિ ધાર્મિક ક્રિયાઓમાં રસ પડવા માંડ્યો. આગળ યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને તૈયાર જતાં, લહેરામાં આવેલા બે સ્થાનક્વાસી જૈન સાધુઓ- કરીને મોકલવામાં આવ્યા હતા. આ માટે તેઓશ્રીએ ગંગારામજી મહારાજ અને જીવણરામજી મહારાજની તૈયાર કરેલો ‘શિકાગો પ્રશ્નોતર’ નામનો ગ્રંથ જૈનધર્મના છા૫ દિત્તાના મન (ઉપર અમીટ પડી. એમાણે દીક્ષા પાયાના સિદ્ધાંતો પર ઘણો પ્રકાશ પાડે છે. આ લેવાનો સંકલ્પ કર્યો. જોધમાલ ઓસવાલની નામરજી પરિષદમાં પૂ. આત્મારામજી મહારાજ ગયા હોત તો
ખાણાઇ છremov૭થ00000000000000000000000 ભગળ 00 0 0 0 0 0 0 0 0 enળેલો છે. આ જ કાર