Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
Mr. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * # # # # # # #MMMMMMMMMMMMMMMMM કે ત્રિવેણી સંગમ સમાં
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
*
Mor
ત્રિવેણી સંગમ સમા
I મુ. શ્રી મંગલાઈMવિજયજી
*** * * * * * * * *
અગધવિઘ , પ્રચંડવદ્યાશક્તિ અને પરાકાષ્ઠાની નિપૂટા આ ત્રણ ગુણોના ‘પ્રયાગ' સમા હતા આચાર્ય - પાદલિપ્તસૂરિજી. .
D ફકત આઠ જ વર્ષની નાજુક વયે જેમણે સંયમ’ જ સ્વીકાર્યું. 0 માત્રદશ જ ર્ષની નાનકડી ઉમરે જેઓ ‘આચાર્ય' બન્યા.
પોતાની અગ ધ ‘શક્તિ'જેઓએ જિનશાસનના જ ચરણે સમર્પિત કરી.
પ્રચંડ મનીષા ારા નાની ઉંમરે જ સુતસાગરનો પાર
પામ્યા. દU વિશ્વાતિશાથી વિદ્યાઓનો ઉપયોગ જેમણે માત્ર
‘દર્શન શુધ્ધિ' માટે કર્યો.
આવા પ્રતિભા સંપન્ન મહાત્માનું નામ દિક્ષા સમયે હતું નાગેન્દ્ર મુનિ. વિદ્યાધર ગચ્છનાનાગહસ્તિનામના આચાર્યભગવંત ૫ સે તેમણે દિક્ષા સ્વીકારી.
અને શરીર કંબલ ઓઢી લીધી. પગથી માથા સુધી સાથે શિષ્યોને સૂચના આપી દીધી કે પંડિતો આવે તો બેસાડો! ઉઠાડવાની જરૂર નથી.
આ બાજુ તો પંડિતો ફરીફરીને આવ્યા. અને સાધુઓને પૂછે છે કે તમારા આચાર્ય ક્યાં છે? સાધુઓએ ગંભીર સાદે કહ્યું ગુરૂભગવંત સૂતા છે. શાંતિથી બેસો!
બ્રાહ્મણ પંડિતો બેઠા તો ખરા!પણ આચાર્યશ્રી ઉઠતા જ નથી. ઘણો સમય થયો! છેવટે બધાની ધીરજ ખૂટી અને કંટાળ્યા. તેથી આ વિદ્ધાનું પંડિતોએ કૂકડાનો અવાજ કર્યો. એ દ્વારા સૂરિજીને સંકેત આપ્યો કે ઉઠો ! ઉઠો! હવે તો ‘સવાર’ થઇ!
તીણ બુદ્ધિનાસ્વામિ સૂરિજી સમજી ગયા કે પંડિતો શું કહેવા માંગે છે, તરત જ પાદલિપ્તસૂરિએ બિલાડીનો અવાજ કર્યો. અને હજુતો ‘રાત' છે મને શુંવા દો ! શું ઉતાવળ છે ? એવો પ્રતિરસંકેત કર્યો.
ઈંટનો જવાબ પથ્થરથી આપવાની એમની ગજબ હેંશીયતથી પંડિતો તાજુબ થઇ ગયા. ત્યારપછી તો તરત જ સૂરિજી ઉઠ્યાં અને તેમની સાથે વાદ કર્યો. જેમાં પંડિતોની એકે ક યુકિતઓનું સચોટ ખંડન ધારદાર શૈલિએ થયું. પંડિતો અવાક બન્યા. સૂરિજીનો વિજય થયો. એ વિજયની સાથે જ સ્યાદ્વાદમતની જયપતાકા દિગંતગામમિની બની.
એમના બાલ્યકાળનો એક પ્રસંગ અત્યંત રોમાંચક દે છે. એક વખત કેટ .ક જૈનેત્તર બ્રાહ્મણ પંડિતો વિદ્વેષથી * પ્રેરાઇને નાનકડા પાદલિપ્ત સૂરિ સાથે ચર્ચા કરવા કે આવ્યા. આમાં ના ની ઉમરમાં ફેલાયેલા તેમના યશ અને કે કીતિ કારણભૂત બન્યા હતા.
જ્યારે બ્રાહ્મણ પંડિતો ચર્ચા માટે આવ્યા ત્યારે નાની É ઉમરના આ આચાર્યશ્રી ઉપાશ્રયની બહાર બાળકોની
ગોટી રમવાની રમત નિહાળી રહ્યા હતા. પંડિતો $ આચાર્યશ્રીને ઓળ ની શક્યા નહિ.
નાનામુનિ સ જી એમને જ પૂછ્યું કે જેનોનો 5 ઉપાશ્રય ક્યાં છે? બાળમુનિએ તરતજ પૂછ્યું ? તમારે - શું કામ છે ? અમાટે આચાર્યશ્રી સાથે ચર્ચા કરવી છે. એમ! બાજુમાં જ ઉપાશ્રય હોવા છતા જૈનશાસનની લઘુતાન થાય માટે તેમણે ફેરવી ફેરવીને રસ્તો બતાવ્યો. પંડિતો રવાના થયા છે પોતે તરતજ ઉપાશ્રયમાં જઇ પાટ ઉપર સૂઇ ગયા.
બીજો એક પ્રસંગ એમની રિદ્ધિનો હદયંગમ છે. એક વખત કોક ગામમાં ગૃહસ્યને ત્યાંથી ગોચરી લઇ બાળમુનિ આવ્યા. ગુરૂભગવંત ૨ ૧ મે ગોચરી મૂકી. ઓલવવાની ક્રિયા કરી. ત્યારબાદ, કુશાગ્રબુદ્ધિના પરિપાકે પોતે નિહાળેલી પરિસ્થિતિને બ્લોકોત્મક ઢબે ઢાળતા બાળસહજ નિદોષતાથી ઉચ્ચારી, જે સાંભળતાજ એમના ગુરૂભગવંતનો ક્રોધ આસ્માનને આંબી ગયો.
શ્લોકનો અર્થ કાંઇક આવો હતો : તાંબના જેવા