Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩
8 વર્ષ-૧૨ અંક ૫ થી ૮: તા. ૩૦-૧૧-૯૯
ઉ. - તેવી શ્રદ્ધાવાળો જીવ કેવો હોય ? સંસારમાં રહેવું પડે | અને તેથી દુર્ગતિમાં ભટકવા ચાલ્યા જાય. અભવ્યા જીવો છે તો પોતાને પાપના ઉદયવાળા માને.
અનંતીવાર ચારિત્ર લે છે છતાં પણ સંસારમાં જ ભટકે છે. છે શ્રાવિકાને જોઈને તેના છોકરા જીવવિચાર-નવતત્ત્વ ભણી માટે જ શાસ્ત્રકાર પરમર્ષિઓએ એકના એક જ $ જાય. જીવો કોને કહેવાય તે બધું સમજાવે. શ્રાવિકાનો છોકરો | ધર્માનુષ્ઠાનના જીવના આશય ભેદ પાંચ પ્રકાર પાડયા છે. આ છે છે નવતત્ત્વનો જ્ઞાતા ન હોય તે બને નહિ. શ્રાવકનાં ઘરમાં કેટલાં | લોકનાં સુખની ઈચ્છાથી ધર્માનુષ્ઠાન કરે તો તે વિષાનુખ ન બને
સ્થાનમાં ચંદરવા જોઈએ ? ચૂલો સળગાવનારી શ્રાવિકા ઘણી | છે. પરલોકનાં સુખની ઈચ્છાથી ધર્માનુષ્ઠાન કરે તો તે નિર્જરા કરે. પૂંજ્યા પ્રહ્મજ્યા વિના ચૂલા ન સળગાવે, અંધારે ન | ગરલાનુષ્ઠાન બને છે. આ બન્ને અનુષ્ઠાનોને ત્યાજ્ય કયાં છે. ડું સળગાવે. આજે તો રાત્રિમાં ય મઝેથી રસોઈ કરે છે. આજે સમજ્યા વિના મૂર્ખની જેમ ગતાનુગતિકથી જે ધર્માનુષ્ઠાન કરે ડે તમારામાંથી મોટા ભાગે શ્રાવક ધર્મ તો નાશ પામી ગયો. જયણા | તેને અનુષ્ઠાન કર્યું છે તે પણ ત્યાજય છે. સમજવાની શકિત
તો રહી જ નથી. આજે કોઈ એવું શ્રાવકનું ઘર મળે કે જે ઘરમાં હોવા છતાં પણ સમજવાનું મન પણ ન થાય, સમજના માટે 3 રાત્રિભોજન જ હોય !
પ્રયત્ન પણ ન કરે તો તેને ધર્મી કોણ કહે ? પેઢી ઉપર સમજનો સભા : ગૃહસ્થાવાસ તે નરકાવાસ જ !
ઉપયોગ નહિ કરનારાને બેસાડો ? ત્યાં તો તમે જે સમ અને
સાવધ હોય તેને બેસાડો છો. તેમ અહી પણ ઉ. - મઝા આવે તો. બાકી દુઃખપૂર્વક, જયણાપૂર્વક જીવે
સાવચેતી-સાવધગિરિ જોઈએ ને? અહીં તો બધું ય ચાલે એવું છે તો તેની દુર્ગતિ ન થાય.
| તમે માનો છો તેથી ધર્મને પણ કલંકિત કરો છો. જૈનકુળમ આવી સભા : તે ગૃહસ્થોને ધન્ય છે જે પૌષધ કરીને રડ્યા છે' | જેમ તેમ જીવી તમે બધા દુર્ગતિમાં જાવ તો ધર્મને કલંક લાગે ને? છે આમ પણ શાસ્ત્રમાં કહ્યું છે ને?
ભૂતકાળમાં તમે ધર્મ જરૂર કરેલો પણ તે ધરે ખોટા છે ઉ. તે 1 શંસા શા માટે કરી છે ? પર્વતિથિમાં પૌષધ | આશયથી કરેલો. માટે આજે તમને તે ધર્મથી બંધાયેલા પુણ્યના ડું કરીને રહે છે તેની વાત છે.
પ્રતાપે સંસારની સુખસામગ્રી જે મલી છે તે જ ગમે છે ને ધર્મ હું આજે તો પર્વતિથિએ પણ રાત્રે મઝથી ખાય છે. શ્રી |
જરા પણ ગમતો નથી. માટે ધર્મની થાય તેટલી અવહેલન કરીને $ પર્યુષણાપર્વમાં પા રાત્રે નહિ ખાનારા કેટલા હશે ? રાત્રે ખાવું
નરકાદિમાં જશો અને સંસારમાં ભટકશો. જો ભૂતકાળમાં સારી $ પડે તો ખાય તે દુખથી ખાય કે મઝા થી ખાય ? ઘરનો માલિક
રીતે ભગવાનની આજ્ઞા મુજબ થોડો ય ધર્મ કર્યો હોત તોતથી જે { પણ રાતે ખાતો હોય તો તેને તેનું દુઃખ છે ? આજે બહુ બગાડો | સુખ સામગ્રી મલત તે સુખ સામગ્રીમાં તમે ફસાત નહિ. તે છે રે થઈ ગયો છે. આજનો શ્રાવકવર્ગ મોટેભાગે ઘર્મ ન જાણે તેવી
સુખના કાળમાં પણ ધર્મના સંસ્કાર જીવંત રહેતા અને મતિમાં { રીતે જીવે છે. તેવા લોકો અમને, ભગવાનને અને ધર્મને શા માટે | પણ જાત નહિ, માને છે તેની ખબર પડતી નથી. મોટોભાગ આ લોકની સુખ | આજે તમારી શી હાલત છે? પુણ્યયોગે તમને સંસારનું જે સંપતિ મળી રહે તે માટે ભગવાનનાં દર્શન-પૂજનાદિ કરે છે પણ સુખ મળ્યું છે તે સુખ ઉપર તમને રાગ છે કે વિરાગ છે?ત સુખ છે $ ઘર-બારાદિથી ૬ ફૂટવા માટે દર્શન-પૂજનાદિ કરતો નથી. ભોગવવાં જેવું નથી જ પણ કર્મયોગે તમારે તે સુખ ભોગવું પડે
રવાસથી છટવા માટે ભગવાનનાં દર્શન-પૂજનાદિ ન કરે તો | છે તેનું તમને દુઃખ છે તેવી તમારી દશા છે? તે સુખ હોવા જેવું તેનાં દર્શન-પૂજન દિને જ્ઞાનિઓએ પાપ કર્યું છે. તે દર્શનાદિ | જ છે તેમ પણ તમારા હૈયામાં છે ? તમને ઘર-બાર કુટુંબ ધર્મક્રિયાથી જે સંસારનું સુખ મળે તેમાં જ તે લીન થયા વિના રહે | પરિવાર, પૈસા-ટકાદી મળ્યા છે તેમાં લહેર છે કે દુઃખ છે તે બધું છે નહિ અને પછી સંસારમાં ભટકવા ચાલ્યા જાય. સારી પણ | છોડવા જેવું લાગે છે કે ભોગવવા જેવું લાગે છે ? તે ભોગવવું પડે ! ધર્મક્રિયા ખરાબ ઈચ્છાપૂર્વક કરે તો તેનું આ ફળ મળે. ક્રિયા | 'તો દુઃખથી રોતા રોતા ભોગવો છો કે મઝેથી ભોગવો છો આના કે પુણ્યની પણ આશય પાપનો હોવાથી તેને પાપનો જ અનુબંધ પડે | ઉપરથી ખબર પડે કે ભૂતકાળમાં કેવો ધર્મ કરીને આવ્યા છો ?
criticistrikris
i
ti
i
strativitirritariiiiiiiiiiiii
,