________________
પ્રથમ બેડાના ચાતુર્માસમાં ‘સિદ્ધ- તબિયતના સમાચાર મળતાં, ચાતુર્માસ પ્રાકૃત'નો ટૂંક સાર લખી પૂજ્યશ્રીને બાદ પુનઃ પૂજ્યશ્રીની પુણ્ય નિશ્રામાં વાંચવા આપ્યો. તેઓશ્રી મારું આ લખાણ આવવાનું બન્યું. સાવંત ધ્યાનપૂર્વક વાંચી ગયા, પણ એમાં તનની અસ્વસ્થતા વચ્ચે પણ મનની રહેલી અનેક ત્રુટિઓ તરફ પ્રથમ કંઇ પણ સ્વસ્થતા અને સમતામાં સ્થિર પૂજ્ય નિર્દેશ કર્યા વિના, લખવાના મારા પંન્યાસજી મહારાજને ધ્યાન વિચાર'નું પ્રાથમિક પ્રયાસ બદલ આત્મિક સંતોષ શેષ લખાણ પણ તેઓશ્રીની અનુકુળતા અને પ્રસન્નતા વ્યક્ત કર્યા પછી લેખન મુજબ વાંચી સંભળાવતો અને તેઓશ્રીના સંબંધી કેટલાંક અગત્યનાં સૂચનો કરીને સૂચન મુજબ તેમાં જરૂરી સુધારા કરી લેતો. મને કહ્યું, “ધ્યાન વિચાર'નો શબ્દાર્થ આ રીતે ધ્યાન વિચાર'ના વિવેચનનું છપાયેલો છે. થોડા વિવેચન સાથે એ લખાણ સમાપ્ત થતાં, તેઓશ્રીએ પ્રસન્નતા ગ્રંથના પદાર્થોને સ્પષ્ટ કરવાની જરૂર છે, વ્યક્ત કરી અને આ લખાણ યોગ્ય રીતે તમો આ કાર્ય શરૂ કરો, તેથી તેમને તેમજ પ્રકાશિત થાય એવી ઇચ્છા પણ દર્શાવી. અન્ય સાધકોને પણ મહાન લાભ થશે. ધ્યાનયોગ અને અધ્યાત્મ જેવા
સાધકની યોગ્યતાને ઢંઢોળીને પણ ગંભીર વિષય ઉપર કંઇ લખવું એ મારી જગાડવાના તેઓશ્રીના આ વાત્સલ્યને શક્તિ બહારનું કામ છે, એ હું સમજું છું કયાં વિશેષણો વડે નવાજવું એ સવાલ છે. અને તેથી આજ સુધી જે કાંઇ લખાણ થયું ગ્રંથ સમાપ્તિ અને કૃતજ્ઞતા છે, થાય છે, તે બધો પ્રભાવ પૂજયશ્રીની
પૂજયશ્રીની વાત્સલ્યપૂર્ણ ઉક્ત પ્રેરણા પ્રેરણા અને કૃપાદૃષ્ટિનો જ છે - એ સોલ્લાસ ઝીલી લઇને મેં “ધ્યાન વિચાર’નું વાતનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરતાં હર્ષ લખાણ શરૂ કર્યું. તેઓશ્રીની પુણ્ય અનુભવું છું. ખરી રીતે આમાં મારું કશું નિશ્રામાં ચોવીસ ધ્યાન પ્રકાર' સુધીનું જે છે જ નહિ, તેથી એ જેમનું છે તેઓશ્રીના વિવેચન લખાયું, તેનું નિરીક્ષણ અને કરકમળમાં સમર્પિત કરી હળવાશ શુદ્ધીકરણ પૂજ્યશ્રીએ પોતે જ કરી આપ્યું અનુભવું છું. અને શેષ લખાણ વિ.સં. ૨૦૩૩ના
- વિ. ક૯ આધોઈ (કચ્છ)ના ચાતુર્માસમાં મેં પૂર આસો સુદ ૧૦, રવિવાર, વિ.સં. ૨૦૪૨, કર્યું. તે દરમ્યાન પૂજ્યશ્રીની અસ્વસ્થ તા. ૧૨-૧૦-૧૯૮૬, માંડવી (કચ્છ)
- ૧૧. કલાપુણસાર
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૯