________________
“વા મતિઃ ? વા વા આનંદ ?” - જ્ઞાન-દર્શન-ચારિત્રારૂપ રત્નત્રય આવા વિકલ્પો પણ આત્મ-પ્રાપ્તિની સ્વભાવવાળો હોવા છતાં મારા શુદ્ધાત્મપળોમાં હોતા નથી. આ વાત અધ્યાત્મ- દ્રવ્યની એકતા અખંડિત રહે છે, એટલે શાસ્ત્રો આચારાંગાદિ આગમ ગ્રંથોમાં કે પ્રભા-નિર્મળતા અને દોષહરણ પણ કહી છે.
શક્તિથી યુક્ત જાતિરત્નની જેમ મારી આત્મસ્વરૂપના સાક્ષાત્કાર-અનુભવ એકતામાં ક્ષતિ આવતી નથી.” સમયે સુખદુ:ખના સૂક્ષ્મ વિકલ્પોનો પણ શુદ્ધાત્મ-દ્રવ્ય સંબંધી આવા શુભઅભાવ હોય છે, તો તેના સાધનભૂત વિકલ્પો એ “અવિકલ્પ-સમાધિ'ના જનક ગૃહ, સંપત્તિ, સ્વજનાદિ મુગલ બને છે. સંસર્ગજનિત સ્થૂલ વિકલ્પોને ક્યાંથી શુદ્ધ-વિકલ્પો દ્વારા ઉત્પન્ન થયેલા અવકાશ મળે ?
સંસ્કારો અન્ય વિકલ્પજન્ય સંસ્કારોના આવી નિર્વિકલ્પ-દશાને “શુદ્ધાત્મા- વિરોધી હોવાથી તેવા વિકલ્પોને ઉત્પન્ન નુભવ’ કહે છે અને તે ધર્મ - શુલધ્યાનનું થવા દેતા નથી એટલે અન્ય અશુભફળ છે. તેને ચિદાનંદ, નિષ્પદ અવસ્થારૂપ વિકલ્પોનો નાશ કરીને આ શુદ્ધ-વિકલ્પ નિર્વિકલ્પ સમાધિ પણ કહે છે. સ્વતઃ શાંત થઈ જાય છે.
આવી નિર્વિકલ્પ સમાધિને ઉત્પન્ન આ શુદ્ધાત્મ-ધ્યાન “અવિકલ્પકરનાર શદ્ધ વિકલ્પદશાનું સ્વરૂપ જોઇએ. સમાધિ’ને ઉત્પન્ન કરનાર હોવાથી પરમ
“આ સર્વ મન-વાણી-કાયા-ધન- રહસ્યમય છે. ગૃહાદિ પૌદ્ગલિક પરિણામો મારા આત્મ- 'एयं परमं नाणं દ્રવ્યથી એકાંતે ભિન્ન છે. ત્રણે કાળમાં આ પરમો થપ્પો રૂમોત્રિય પસિદ્ધ ! પદાર્થો ઉપયોગ લક્ષણવાળા બનતા નથી एयं परमं रहस्सं અને હું જ્ઞાન ઉપયોગ સ્વભાવવાળો છું, નિચ્છથયુદ્ધ વિUTI દ્વિતિ | તેથી પુલભાવથી ભિન્ન અને એક છું.
- ઘર્ષપરીક્ષા, રત્નો. ૨૦૪ અનાદિ કાળથી અન્ય દ્રવ્યોના સંસર્ગમાં આ અધ્યાત્મ-ધ્યાન એ “પરમ જ્ઞાન આવવા છતાં અન્ય દ્રવ્યના સ્વભાવને છે. કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, પામ્યો નથી તથા અનંત પર્યાયોનો વિરતિ સમતા સ્વરૂપ છે અને સમતા આવિર્ભાવ અને તિરોભાવ સતત ચાલુ ધ્યાનને આધીન છે. હોવા છતાં એક શુદ્ધાત્મદ્રવ્યપણે હું એક આત્મ-ધ્યાન વિના સમતા પ્રગટતી અનંત શક્તિમય આત્મા છું. નથી.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૪