________________
આદિ વૃત્તિઓનો અભાવ સાથે સમન્વય પ્રાપ્ત કરાવનાર હોવાથી નિરાલંબન-યોગ થઇ શકે છે.'
છે, કારણ કે તે ધ્યાન પરમાત્મરૂપ આલંબનના બે પ્રકાર છે : (૧) રૂપી શ્રેયાકારે પરિણામ પામેલું હોય છે. આલંબન અને (૨) અરૂપી આલંબન. આ રીતે નિરાલંબન-યોગનો બાર
(૧) સમવસરણસ્થ શ્રી અરિહંત કરણો સાથે સમન્વય થઇ શકે છે. અર્થાત્ પરમાત્માના સ્વરૂપનું ચિંતન કે શ્રી બારે કરણોમાં નિરાલંબન યોગ હોય છે, જિનપ્રતિમા વગેરે મૂર્ત આલંબનોનું ધ્યાન કેમ કે તેના બારે પ્રકારોમાં સ્કૂલ તે “રૂપી” અર્થાત્ “સાલંબન-ધ્યાન” છે. આલંબનોનો સર્વથા અભાવ હોય છે.
(૨) અમૂર્ત-નિરાકાર સિદ્ધ આમ આ બાર કરણો નિર્વિકલ્પ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની ચિન્માત્ર સમાધિરૂપ અનુભવ-દશાના સમાપત્તિરૂપ ધ્યાન એ સૂક્ષ્મ અને દ્યોતક છે, જે અનુભવ-દશામાં વહેતી અતીન્દ્રિય હોવાથી “અરૂપી” અર્થાત્ પ્રશાંત-વાહિતાની સરિતામાં નિમગ્ન અનાલંબન-ધ્યાન’ છે.
સાધક નિત્ય પરમ આનંદનો અનુભવ કરે અથવા જે ધ્યાનનો વિષય રૂપી-મૂર્તિ છે, જેના પ્રભાવે કેવળજ્ઞાન રૂપ સહસ્રરશ્મિ હોય, તે ‘સાલંબન અને જે ધ્યાનનો (સૂર્ય)નો ઉદય તરતમાં થવાનો હોય છે, વિષય અરૂપી-અમૂર્ત હોય, તે ‘નિરાલંબન તેથી આ અનુભવજ્ઞાનને “અરુણોદય ધ્યાન-યોગ” કહેવાય છે.
સાથે સરખાવવામાં આવ્યું છે. આ નિરાલંબન યોગ મુખ્યતયા છન્નુ (૬) કરણનું સ્વરૂપ ક્ષપકશ્રેણિમાં આઠમા અપુર્વકરણ • મૂળ પાઠ : ગુણસ્થાનકને પ્રાપ્ત થયેલા સામર્થ્ય- રપાનિ તુ ૨૬ રૂલ્ય યોનિયોગવાળા યોગીને હોય છે. પરંતુ તેની चित्तं चेयण सन्ना પહેલાં પરમ-તત્ત્વના લક્ષ્યવેધની પૂર્વ વિન્ના થારપII સર્ફ બુદ્ધી ! તૈયારી રૂપે જે પરમાત્મ ગુણોનું ધ્યાન હોય રૂહા મર્ફ વિયક્ષ છે, તે પણ મુખ્ય નિરાલંબન-યોગને વો-મારૂ છન્ન છું !
शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः । शक्त्युद्रेकाद् विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ५ ॥
- ‘યોનાર્દીષ્ટ સમુષ્યય' अन्यसंयोगवृत्तीनां यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण स तु तत्संक्षयो मतः ॥ ३६६ ॥
- ‘યોગવિખ્યું' आलंबणं पि एवं रूविमरूवी य इत्थ परमुत्ति । तग्गुण-परिणइरूवो सुहुमोऽणालंबणो नाम ॥ १९ ॥
- ‘વોર્વિશિક્ષા'
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૭૧