Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 368
________________ પરિશિષ્ટ નંબર ૬ઃ ચૌદ ગુણસ્થાના આત્માના ગુણોના ક્રમિક વિકાસને શુદ્ધ સચ્ચિદાનંદમય પૂર્ણ સ્વરૂપ પ્રગટ ‘ગુણસ્થાન' કહે છે. થાય છે. મોહનું પ્રગાઢ આવરણ જીવની ગુણવિકાસની આ અવસ્થાઓનાં નિકષ્ટતમ અવસ્થા છે. પૂર્ણ ચારિત્ર નામ પણ તે તે અવસ્થાને અનુરૂપ ગુણનો વિકાસ, નિમોહતા અને રાખવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે : સ્થિરતાની પરાકાષ્ઠા જીવની ઉચ્ચતમ (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાન, (૨) અવસ્થા છે. સાસ્વાદન ગુણસ્થાન, (૩) મિશ્ર નિકૃષ્ટતમ અવસ્થાને છોડી ઉચ્ચતમ ગુણસ્થાન, (૪) સમ્યમ્ દષ્ટિ ગુણસ્થાન, અવસ્થાને પ્રાપ્ત કરવી એ જ આત્માનું (૫) દેશવિરત ગુણસ્થાન, (૬) પ્રમત્ત સંયત પરમ સાધ્ય છે. આ પરમ સાધ્યની સિદ્ધિ ગુણસ્થાન, (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાન, થતા પહેલાં આત્માને ક્રમશઃ એક પછી (2) અપૂર્વકરણ ગુણસ્થાન, (૯) અનિવૃત્તિ બીજી એમ અનેક અવસ્થાઓની ગુણસ્થાન, (૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન, શ્રેણીમાંથી પસાર થવું પડે છે. આ (૧૧) ઉપશાન્તમોહ ગુણસ્થાન, (૧૨) અવસ્થાઓની શ્રેણીને ‘વિકાસક્રમ” અથવા ક્ષીણમોલ ગુણસ્થાન, (૧૩) સયોગી ‘ઉત્ક્રાન્તિમાર્ગ કહે છે. જૈન શાસ્ત્રીય ગુણસ્થાન, (૧૪) અયોગી ગુણસ્થાન. પરિભાષામાં તેને ગુણસ્થાનક્રમ કહે છે. ચૌદ ગુણસ્થાનનું સ્વરૂપ આંતરિક વિકાસ તરફ પ્રસ્થાન (૧) મિથ્યાષ્ટિ ગુણસ્થાન : કરતો આત્મા વસ્તુતઃ સંખ્યાતીત મિથ્યાત્વ-મોહનીય કર્મના ઉદયથી જે આધ્યાત્મિક ભૂમિકાઓનો અનુભવ કરે જીવની દૃષ્ટિ (રુચિ, શ્રદ્ધા, માન્યતા) છે. પરંતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપથી એનું મિથ્યા-ઊલટી-વિપરીત થઇ જાય છે તે વર્ગીકરણ કરીને તેના ૧૪ વિભાગ કર્યા ‘જીવ’ મિથ્યાદષ્ટિ કહેવાય છે. છે. જે ૧૪ ગુણસ્થાનના નામથી પ્રસિદ્ધ જેમ ધતુરાનાં બીજ ખાવાવાળાને છે. આ ૧૪ ગુણસ્થાનોમાં ક્રમશઃ સફેદ વસ્તુ પણ પીળી દેખાય છે, તેમ વિકાસની યાત્રા અધિક હોય છે. આ ૧૪ મિથ્યાત્વી જીવ, જેનામાં દેવનું લક્ષણ અવસ્થાઓ પછી આત્માની સમગ્ર નથી એવા દેવને-પરમાત્મા માને છે; શક્તિઓ-સંપૂર્ણ ગુણો પરિપૂર્ણ રૂપે જેનામાં ગુરુનું લક્ષણ નથી. તેમાં ગુરુ વ્યક્ત થાય છે. અર્થાત્ આત્માનું સહજ તરીકેની બુદ્ધિ કરે છે; જે ધર્મનાં ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૪૯

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382