Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 381
________________ “અસત્યામષાના ૧૨ પ્રકારો (૫) પ્રજ્ઞાપની : હિંસાનો ત્યાગ મામંતાિ માનવી નીતિ કરવાથી પ્રાણીઓ દીઘયુષી તથા નીરોગી તદ પુછો મ પન્નવો I થાય છે. આવી જે ભાષા તે “પ્રજ્ઞાપની” पचक्खाणी भासा, ભાષા છે. માસા રૂછાપુનોમાં / ૨૭૬ . (૬) પ્રત્યાખ્યાની : કોઇ માણસ अणिभिग्गहिआ भासा, આપણી પાસે માગવા આવે ત્યારે તેને માસી એ મિમિ વોઘવ્યા કહેવું કે “મારી આપવાની ઇચ્છા નથી” संसयकरणी भासा તે પ્રત્યાખ્યાની” ભાષા છે. વાયડ-વ્યાયડા વેવ ૨૭૭ | (૭) ઇચ્છાનુલોમા : કોઇ માણસ (૧) આમંત્રણી : કોઇને બોલાવવા કોઇને કહે કે “આપણે સાધુ પાસે જઇએ' માટે જે સંબોધન વચનોનો પ્રયોગ કરવામાં ત્યારે બીજો માણસ કહે કે “બહુ સારી વાત આવે, જેમ કે – “હે દેવદત્ત !”, “હે પ્રભુ !” છે” આવી જે અનુમોદનાત્મક ભાષા તેને વગેરે તે આમંત્રણી ભાષા છે. આવાં “ઇચ્છાનુલોમાં' ભાષા કહે છે. આમંત્રણ વચનો પ્રથમ કહેલી ત્રણ (૮) અનભિગૃહીતા : ઘણાં કાર્યો પ્રકારની (સત્ય, મૃષા અને સત્યામૃષા) કરવાનાં હોય ત્યારે કોઇ માણસ કોઇને ભાષાનાં લક્ષણોમાં સમાવેશ પામતાં નથી, પૂછે કે “હમણાં હું શું કરું ?” ત્યારે બીજો કેવળ વ્યવહારનો હેતુ છે તેથી આવા માણસ જવાબ આપે કે ‘તને ઠીક લાગે પ્રયોગો “અસત્યામૃષા' કહેવાય છે. તે કર.' આવી અચોક્કસ ભાષા તે (૨) આજ્ઞાપની : જેમ કે “આમ “અનભિગૃહીતા” ભાષા છે. કરો’, ‘લો’, ‘લઈ જાવ' વગેરે આજ્ઞા- (૯) અભિગૃહીતા : “હમણાં આ વચનો “આજ્ઞાપની’ ભાષા છે. કરજે” અને “હમણાં આ ન કરીશ.' આ (૩) યાચની : જેમ કે ‘ભિક્ષા આપો’ પ્રમાણે જે ચોક્કસ કહેવામાં આવે તે વગેરે યાચની' ભાષા છે. “અભિગૃહીતા' ભાષા છે. (૪) પૃચ્છની : જેમ કે કોઇ (૧૦) સંશયકરણી : જેના અનેક બાબતમાં અજાણ્યો માણસ બીજાને પૂછે અર્થી નીકળતા હોવાથી બીજાને સંશય કે “આ શું છે ? આમ કેમ ?' વગેરે થાય એવી જે ભાષા તે ‘સંશયકરણી’ વચનો “પુચ્છની” ભાષા છે. ભાષા કહેવાય છે. જેમ કે “સેંધવ લાવો’ ૧. ઉપર જણાવેલ ત્રણે પ્રકારની ભાષાના લક્ષણથી રહિત હોવાથી જે સત્ય પણ નથી તેમ મૃષા પણ નથી, પણ વ્યવહારમાં જ ઉપયોગી છે, તેવી ભાષાને અસત્યામૃષા કહેવામાં આવે છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૬૨

Loading...

Page Navigation
1 ... 379 380 381 382