Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 382
________________ એમ કહેવામાં આવે ત્યારે બીજાને સંશય ભાઇ છે વગેરે સ્પષ્ટ અર્થવાળી ભાષા ઉત્પન્ન થાય કે “શું લાવવું ?" - મીઠું તે “વ્યાકૃતા’ ભાષા છે. લાવવું, વસ્ત્ર લાવવું, પુરુષ લાવવો ? કે (12) અવ્યાકૃતા : અત્યંત ગંભીર ઘોડાને લાવવો ? કારણ કે “સંધવ અર્થવાળી ભાષા તે “અવ્યાકૃતા' ભાષા શબ્દના લવણ, વસ્ત્ર અને ઘોડો એમ અર્થ કહેવાય છે. તેવી રીતે અસ્પષ્ટ અર્થવાળી થાય છે. તેથી આવી ભાષા “સંશયકરણી’ નાનાં બાળકો વગેરેની ભાષા પણ કહેવાય છે. અવ્યાકુતા” ભાષા કહેવાય છે. (11) વ્યાકૃતા : “આ દેવદત્તનો આ રીતે ભાષાના કુલ 42 પ્રકારો છે. ધ્યાન વિચાર (સવિવેચન) * 363

Loading...

Page Navigation
1 ... 380 381 382