Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 377
________________ પરિશિષ્ટ નંબર ૮ઃ ભાષાના ૪૨ પ્રકારો (ભાષાના ૪ પ્રકાર છે : સત્ય, સુદ્ધાં (અર્થાત્ આબાલ ગોપાલ) કમલને અષા, સત્યાઅષા અને અસત્યામૃષા. જ પંકજ કહે છે. આ રીતે લોકોમાં કમલ સત્યભાષાના ૧૦, મૃષાભાષાના ૧૦, અર્થમાં જ “પંકજ' શબ્દ સમ્મત છે.તેથી સત્યામૃષાના ૧૦ તથા અસત્યામૃષાના તે “સમ્મતસત્ય' કહેવાય છે. (વ્યવહારભાષાના) ૧૨ એમ કુલ ૪૨ (૩) સ્થાપના સત્ય : તેવા પ્રકારની પ્રકારો શ્રી દશવૈકાલિક નિર્યુક્તિ વગેરેમાં અંકરચના તથા સિક્કા વગેરે જોઇને જે જણાવ્યા છે. તે સંબંધી પૃ. ૨૪૬માં ભાષા ઉચ્ચારવામાં આવે તે જણવય” વગેરે ગાથાઓ આપેલી છે, તે ‘સ્થાપના સત્ય છે. જેમકે એકડાની અર્થ સહિત નીચે મુજબ છે.) આગળ બે શૂન્ય ઊમેરીએ તો સો અને સત્યભાષાના ૧૦ પ્રકારો ત્રણ શૂન્ય ઊમેરીઓ તો હજાર કહેવાય जणवय-सम्मय-ठवणा છે, તેમજ નાણાં ઉપર તે તે છાપ પ્રમાણે નામે રૂવે પડુત્ર સમ્બે | રૂપિયો, પાંચ રૂપિયા વગેરે કહેવાય છે. ववहार-भाव-जोगे (૪) નામસત્ય : કોઇ મનુષ્ય કુલ રામે મોવમસચ્ચે એ છે ર૭રૂ છે વિસ્તારતો ન હોવા છતાં ‘કુલવર્ધન (૧) જનપદ સત્ય : કોંકણ વગેરે નામે ઓળખાય, ધનને વધારતો ન હોય દેશમાં પાણીને માટે ‘પય’, ‘પિચ્ચ’, છતાં ધનવર્ધન” કહેવાય, યક્ષ ન હોવા ‘ઉદક’, ‘નીરમ્' વગેરે જુદા જુદા શબ્દો છતાં ‘યક્ષ” કહેવા : આવા બધા વપરાય છે. આ શબ્દોથી તે તે જનપદોમાં- અર્થરહિત નામોના પ્રયોગો તે ‘નામસત્ય દેશોમાં ઇષ્ટઅર્થની પ્રતિપત્તિ થતી હોવાથી કહેવાય છે. લોકવ્યવહાર ચાલે છે. તેથી તે શબ્દો (૫) રૂપસત્ય : વેશ પ્રમાણે ગુણ ન ‘જનપદસત્ય' અર્થાત્ તે તે દેશને હોવા છતાં તેવા પ્રકારનું રૂપ ધારણ કરવું આશ્રયીને ‘સત્ય' કહેવાય છે. તે “રૂપસત્ય છે. તે સંબંધી વચન પણ (૨) સમ્મતસત્ય : કુમુદ, કુવલય, ‘રૂપસત્ય' કહેવાય છે. જેમકે કોઇ કપટી ઉત્પલ, તામરસ એ બધાં એકસરખી રીતે સાધુના વેશમાં હોય ત્યારે તેને સાધુ કાદવમાં ઉત્પન્ન થાય છે. તો પણ ગોવાળો કહેવામાં આવે તે “રૂપસત્ય' છે. ૧. આવશ્યકસૂત્રની હરિભદ્રસૂરિ રચિત વૃત્તિ તથા પન્નવણા (પ્રજ્ઞાપના) સૂત્રની મલયગિરિસૂરિરચિત વૃત્તિને આધારે અહીં અર્થ લખ્યો છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૮

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382