Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 374
________________ પરિશિષ્ટ નંબર (૧) પ્રણિધાનનો પ્રભાવ બાળકુંવરને ખતમ કરીને રાજય લઇ (ભવનયોગ નિરૂપણમાં પ્રણિધાન, લેવાનો ઇરાદો ધરાવે છે. બિચારા સમાધાન, સમાધિ અને કાષ્ઠા સંબંધી બાળકુંવરને પડખે છે પણ કોણ ? ક્રમશઃ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચક્રવર્તી, સુભટોની આ વાતચીત સાંભળીને દમદંત મુનિ તથા પુષ્પભૂતિ આચાર્યના રાજર્ષિને રાજ્ય અને કુમાર બંને પ્રત્યે દૃષ્ટાંતનો ઉલ્લેખ કર્યો હતો. તે પૈકી ત્રણ મોહ જાગ્યો. મોહને વશ થઇને બંનેની દષ્ટાંતો અહીં આપવામાં આવ્યાં છે. રક્ષા કરવા તેમણે માનસિક યુદ્ધ શરૂ કર્યું. કાષ્ઠા સંબંધી આચાર્ય શ્રી પુષ્પભૂતિનું દધિવાહનને હણીને રાજ્ય તથા કુમારને દૃષ્ટાંત પહેલા પરિશિષ્ટમાં આપેલું છે.) બચાવવાના અશુભ મનોવ્યાપારમાં – દુષ્ટ પ્રણિધાનના સંદર્ભમાં રાજર્ષિ ચિંતનમાં ખૂબ જ આગળ વધી ગયા. જાણે પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત જૈન કથાનુયોગમાં કે પોતે ખરેખર રાજા છે એવા પ્રણિધાનમાં આગવું સ્થાન ધરાવે છે. તેમના પિતાનું નામ પરોવાઇને શત્રુ ઉપર છેલ્લો જીવલેણ સોમચંદ્ર અને માતાનું નામ ધારિણી હતું. હલ્લો કરવાના આશયથી શિરસ્ત્રાણ નિર્ગુણ સંસારમાં તેમનું મન ન ઠર્યું ઉગામવા પોતાના માથે હાથ મૂક્યો. એટલે પોતાના બાળકુંવરને ગાદી આપી પોતાના ઉપયોગને આવા અશુભ તેમણે ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પ્રણિધાનમાં કેન્દ્રિત કરીને રાજર્ષિએ જીવનમાં આવીને રાજર્ષિ તપ અને ધ્યાન સાતમી નરકને યોગ્ય કર્મદલિકો એકઠા કરવા લાગ્યા. કર્યા. પણ જેવો શિરત્રાણ ઉગામવા માથે એક વખત તેઓ રાજગૃહીના હાથ મૂક્યો તેવા ચમક્યા. કારણ કે માથે ઉદ્યાનમાં કાયોત્સર્ગ-ધ્યાને નિશ્ચલપણે તો લોચ કરેલો હતો. ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થતા જેટલી તીવ્રતાપૂર્વક તેઓ અશુભ કેટલાક સુભટોનું ધ્યાન તેમના તરફ ગયું. પ્રણિધાનમાં તન્મય થઇ ગયા હતા તેટલી રાજર્ષિ સાંભળે તે રીતે તેઓ પરસ્પર જ તીવ્રતાપૂર્વક શુભ પ્રણિધાન ધ્યાન વાતો કરવા લાગ્યા કે - આ રાજર્ષિ અહીં તરફ વળ્યા. ધ્યાન કરે છે અને તેનું રાજય જવા બેઠું પાછા પણ એવા ફર્યા કે સમગ્ર છે. ચંપાનગરીના રાજા દધિવાહને આત્મ-પ્રદેશમાંથી અશુભ-ભાવ-મળને પાટનગરને ઘેરી લીધું છે. ટૂંક સમયમાં તે નીચોવી નાખ્યો. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૫

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382