Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 373
________________ ગુણસ્થાને આવે છે. એટલે કે વિહાર આદિથી મન, વચન અને કાયા - અગિયારમાંથી દશમે, દશમાંથી નવમે આ ત્રણ યોગની પ્રવૃત્તિ હોવાથી તે પછી ક્રમશઃ આઠમે અને સાતમે આવે સયોગી કેવલી કહેવાય છે. તેમના આ પછી છદ્દે સાતમે ચડ-ઉતર કરે કે તેનાથી સ્વરૂપ-વિશેષને ‘સયોગી કેવલી’ પણ નીચે ઊતરીને છેક પહેલા ગુણસ્થાને ગુણસ્થાન કહેવાય છે. આવે. વધુ નીચે ન આવે તો પણ છઠ્ઠા- (૧૪) અયોગી કેવલી ગુણસ્થાન : સાતમા ગુણસ્થાને તો અવશ્ય આવે છે. જે કેવલી ભગવાન યોગરહિત બને છે તે (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાન : જેણે અયોગી કેવલી કહેવાય છે. મોહનીય કર્મનો સર્વથા ક્ષય કર્યો છે, પાંચ હૃસ્વાક્ષર કાળપ્રમાણ આયુષ્ય પરંતુ શેષ ઘાતિકર્મ હજી વિદ્યમાન છે. શેષ રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનના દશમાં ગુણસ્થાને મોહનો ઘાત કરનાર અન્ત યોગનિરોધની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા આત્મા સીધો આ બારમા ગુણસ્થાને આવે યોગરહિત બને છે, યોગરહિત અવસ્થા છે તેને મોહની જરા પણ હેરાનગતિ એ ચૌદમું ગુણસ્થાન છે. હોતી નથી. તેથી જ આ ગુણસ્થાનને ચૌદમાં ગુણસ્થાને આત્મા મેરુ ક્ષીણ-મોહ' કહે છે. આ ગુણસ્થાનમાં પર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી વર્તમાન જીવ ક્ષપકશ્રેણીવાળો હોય છે રહેલાં ચાર અઘાતી કર્મોનો ક્ષય થવાથી, અને તે આ ગુણસ્થાનના અંતે શેષ ત્રણ દેહનો ત્યાગ કરી સિદ્ધક્ષેત્રમાં ચાલ્યો ઘાતિકર્મોનો ક્ષય કરે છે. જાય છે; ત્યાંથી તે પાછો ફરતો નથી. (૧૩) સયોગી કેવલીગુણસ્થાન : સાદિ અનંતકાળ ત્યાં જ પૂર્ણ સ્વરૂપે રહે જેમણે-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય છે. આત્માની આ શુદ્ધ, સહજ અને અંતરાય - આ ઘાતિકર્મોનો સર્વથા અવસ્થા છે. આત્માના સતુ-ચિતુક્ષય કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને આનંદમય શુદ્ધ સ્વરૂપનું પ્રગટીકરણ થવું આ ગુણસ્થાનમાં પણ જેમને ઉપદેશ, એ જ મોક્ષ છે. ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૫૪

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382