Book Title: Dhyanavichar
Author(s): Kalapurnsuri
Publisher: Kalapurnsuri Sadhna Smarak Trust Patan

View full book text
Previous | Next

Page 336
________________ (૩) વાલુકાપ્રભાના ઉપરના પ્રતરથી (૫) “અશ્રુત'ના છેલ્લા પ્રતર સુધી લઇ પંકપ્રભાના ઉપરના પ્રતર સુધી એક પાંચમો રજજુ. ત્રીજો રજજુ. (૬) રૈવેયકના નવમા પ્રતર સુધી (૪) પંકપ્રભાના ઉપરના પ્રતરથી છઠ્ઠો રજુ. લઈ ધૂમપ્રભાના ઉપરના પ્રતર સુધી એક (૭) લોકાન્ત સુધી સાતમો રાજ પૂર્ણ ચોથો રજુ. થવાથી અધો-ઊર્ધ્વ બંને મળી સંપૂર્ણ લોક (૫) ધૂમપ્રભાના ઉપરના પ્રતરથી ચૌદરાજ પ્રમાણ ઊંચો જાણવો અને તેની લઈ તમ:પ્રભાના ઉપરના પ્રતર સુધી એક પહોળાઇ અધોલોકમાં સાતમી નરક પાંચમો રજુ. પૃથ્વીતલે કાંઇક ન્યૂન સાત રજજુની છે, (૬) તમ:પ્રભાના ઉપરના પ્રતરથી પછી ક્રમશ: ઘટતાં-ઘટતાં મધ્ય-નાભિના લઈ તમતમ:પ્રભા પૃથ્વી સુધી એક છઠ્ઠો સ્થાને એક રજજુની પહોળાઇ રહે છે. રજજુ. ત્યાર પછી ઊર્ધ્વલોકમાં વધતાં-વધતાં (૭) તમ:તમ:પ્રભા પૃથ્વીથી લઇ હાથની બે કોણીના સ્થાનની પહોળાઈ લોકના છેડા સુધી એક સાતમો રજજુ. પાંચ રજજુની થાય છે. તે પછી ઘટીને આ પ્રમાણે સાત નરક પૃથ્વીઓ વડે મસ્તકના સ્થાને એક રજજુપ્રમાણ અધોલોક કંઇક અધિક સાત પહોળાઇ રહે છે. રજુપ્રમાણની ઊંચાઇમાં છે. મેરુના મધ્યભાગે ત્રસ નાડી છે. તે ઊદ્ગલોકની વ્યવસ્થા એક રજજુપ્રમાણ પહોળી અને ચૌદ (૧) રત્નપ્રભાના ઉપરના પ્રતરથી રજૂપ્રમાણ લાંબી-ઊંચી છે. ત્રસ જીવોની લઈ સૌધર્મ-પ્રથમ દેવલોકના તેરમા ઉત્પત્તિ તેમાં જ થાય છે. પ્રતરના વિમાનની ધજાના અંત સુધી એક ચૌદ રાજલોકની સ્પર્શના રજજુ. જિનાગમોમાં સ્પષ્ટપણે જણાવેલું છે (૨) સૌધર્મથી લઇ ચોથા માહેન્દ્ર કે - “કેવળી ભગવાન જ્યારે કેવળી દેવલોકના બારમા પ્રતરના વિમાનના સમુઘાતની પ્રક્રિયા કરે છે, ત્યારે આઠ અંત સુધી બીજો એક રજજુ. સમયની આ પ્રક્રિયામાં ચોથા સમયે તેઓ (૩) લાંતક'ના પાંચમા પ્રતરના પોતાના આત્માના એક-એક પ્રદેશને અંત સુધી ત્રીજો એક રજજુ. આકાશના પ્રત્યેક પ્રદેશમાં ગોઠવીને સર્વ (૪) “સહસ્રાર’ના ચોથા પ્રતર સુધી લોકવ્યાપી બને છે.” ચોથો રજજુ. કોઇક શ્રુતજ્ઞાની મહાતપસ્વી ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૧૭ A 1

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382