________________
સ્વરૂપનું ચિંતન - એ પરમ-તત્ત્વચિંતા છે. (૪) પાપ, (૫) આગ્નવ, (૬) સંવર,
આ બંને પ્રકારની ચિંતાઓ શક્તિ- (૭) નિર્જરા, (૮) બંધ અને (૯) મોક્ષ. યોગને પ્રગટ કરનાર તેમજ પુષ્ટ કરનાર જીવ દ્રવ્યની સ્વતંત્રતા અને હોવાથી તેના આલંબનરૂપ છે.
વિશિષ્ટતા સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકર પરમાત્મા જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. ધર્માસ્તિકાય પ્રવચન દ્વારા નવ તત્ત્વોના વિશદ આદિ અન્ય પાંચ દ્રવ્યોથી તેનું સ્વરૂપ સ્વરૂપને પ્રકાશિત કરે છે – સમજાવે છે, અને લક્ષણ સર્વથા ભિન્ન છે. ગણધર ભગવંતો તત્ત્વોના સ્વરૂપને દ્રવ્ય ગુણ અને પર્યાયથી યુક્ત હોય સૂત્રરૂપે ગૂંથે છે.
છે. એથી જીવ દ્રવ્ય પણ ગુણ અને પર્યાય ગણધર ભગવંતો દ્વારા પ્રણીત યુક્ત છે, તેમજ નિત્ય છે. જિનાગમો એ નવ તત્ત્વોનો જ અર્થ જીવનો દ્રવ્યરૂપે કદી નાશ થતો નથી. વિસ્તાર છે અને અન્ય સુવિહિત આચાર્ય જે સદા જીવે છે, જીવતો હતો અને જીવશે. ભગવંતો આદિ દ્વારા રચાયેલા પ્રકરણ- તે અવિનાશી જીવ, પોતાના ‘ઉપયોગ” ગ્રંથો વગેરેમાં પણ નવ-તત્ત્વોનું જ સ્વભાવને કદી છોડતો નથી, ભલે પછી વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તે નરકમાં હોય કે નિગોદમાં હોય.
જગતના સમસ્ત ચર-અચર પદાર્થો જે ધર્મો દ્રવ્યની સાથે રહેનારાઅને ધર્મ, યોગ કે અધ્યાત્મની સર્વ સહભાવી હોય, તેને “ગુણકહે છે. જ્ઞાન, સાધનાઓ આ નવતત્ત્વોમાં જ સમાયેલી દર્શન, ચારિત્ર, વીર્ય આદિ ગુણો છે. જે છે. નવ-તત્ત્વોથી અલગ કોઇ વસ્તુ નથી. સદા જીવની સાથે જ રહે છે; કોઇ પણ કાળે
ધ્યાન-પરમધ્યાન આદિ ધ્યાનો પણ જીવમાં આ ગુણોનો અભાવ થતો નથી. નિર્જરા તત્ત્વના અંગભૂત હોવા છતાં, જે ધર્મો ક્રમભાવી હોય, એટલે કે પરમ તત્ત્વરૂપે તેનો સ્વતંત્ર નિર્દેશ એ ઉત્પન્ન થનારા અને નાશ પામનારા હોય, આત્મ-સાધનાના માર્ગે તેની સર્વાધિક તેને “પર્યાય' કહે છે. પર્યાયોનો ઉત્પાદ પ્રધાનતા, ક્ષમતા અને અનિવાર્યતા અને વ્યય થાય છે, છતાં દ્રવ્ય અને ગુણ સૂચિત કરે છે.
ધ્રુવ - કાયમ રહે છે. હવે નવ-તત્ત્વોનાં નામ અને તેના તાત્પર્ય કે – સ્વરૂપનો ટૂંકમાં વિચાર કરીએ.
દ્રવ્યની અપેક્ષાએ જીવદ્રવ્ય એક છે. નવ-તત્ત્વ નીચે મુજબ છે -
ક્ષેત્રની અપેક્ષાએ જીવ અસંખ્ય (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, આત્મપ્રદેશોમાં રહે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૩૨૦