________________
પોતાની યોગ્યતા મુજબ તેની સાધના શાસ્ત્રાભ્યાસ દ્વારા અખિલ શબ્દકરવા જે મુમુક્ષુ આત્માઓ પ્રયત્નશીલ બ્રહ્મને જાણીને, શાસ્ત્રદૃષ્ટા મહામુનિઓ બનશે, તેઓ પોતાના જીવનમાં બોધિ સ્વસંવેદ્ય અને પરબ્રહ્મસ્વરૂપ આત્માને અને સમાધિની દિવ્ય ભૂમિકા પ્રાપ્ત કરવા અનુભવજ્ઞાન વડે જાણે છે.' મહા-સૌભાગ્યશાળી નીવડશે.
શુદ્ધ આત્મ-તત્ત્વના દર્શન માટે બાર કરણોનો હસ્યાર્થ જેટલી અનિવાર્યતા અનુભવ જ્ઞાનની છે, આત્મા ઇન્દ્રિયો અને મનથી અદૃષ્ટ તેટલી જ શ્રુતજ્ઞાન વગેરેની છે. છે, અગમ્ય છે, અગોચર છે. એ આ હકીકત પ્રસ્તુત ગ્રંથના પ્રારંભમાં સર્વમાન્ય હકીકત હોવા છતાં, તેનું જ ‘વિતા-ભાવનાપૂર્વવા: સ્થિરોડથ્યવયથાર્થ સ્વરૂપ શું છે - તેનો અનુભવ સાય: I’ – ધ્યાનના આ લક્ષણ દ્વારા સ્પષ્ટ
ક્યારે, કઇ રીતે થઇ શકે છે - તેનું કરવામાં આવી છે. વાસ્તવિક જ્ઞાન, માર્ગદર્શન સર્વજ્ઞ કથિત શાસ્ત્ર એટલે સર્વજ્ઞ પરમાત્માના જિનાગમો-શાસ્ત્રો દ્વારા મળે છે. વચનોનો સંગ્રહ, જે ભટકતાં મન અને
આત્મા, કર્મ, પરલોક આદિ અષ્ટ ઇન્દ્રિયોનું શાસન કરવા દ્વારા ત્રાણ કરે પદાર્થોનો યથાર્થ નિર્ણય શાસ્ત્ર રૂપી શાસ્ત્ર-શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને દીપકના આલંબન વિના આપમતિ કે ભાવનાજ્ઞાનથી ભાવિત સાધકને આત્મામાં માત્ર તર્કથી જ કરવાનો પ્રયત્ન જેઓ જ અનુભવજ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. કરે છે, તેઓ અંધકારમાં જ અટવાય ‘ચિંતામાં શ્રુતજ્ઞાનનું ચિંતન કરવાનું છે. જન્માંધને ઇષ્ટ સ્થાને પહોંચવા માટે વિધાન છે. જેટલી જરૂર દેખતાની સહાયની પડે ‘ભાવનામાં જ્ઞાનાદિ પંચાચારનું છે, તેટલી જ-બલ્ક તેનાથી પણ વધુ અપ્રમત્તપણે પાલન કરવાનું ફરમાન છે, જરૂર, આ પદાર્થોના સ્વરૂપના યથાર્થ તેના દીર્ઘકાળના અભ્યાસથી ધ્યાનની બોધ માટે આરાધકને શાસ્ત્રરૂપી દીપકની ભૂમિકાનો પ્રારંભ થાય છે. પડે છે.
ચોવીસ ધ્યાન-ભેદો પછી બતાવેલાં આત્મા અનુભવ ગમ્ય છે, આ યોગ, વીર્ય, સ્થામ વગેરેના આલંબનોમાં અનુભવજ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ પણ પંચાચારના વિશુદ્ધ પાલનનું અને બતાવનાર શાસ્ત્ર છે.
જીવાદિ તત્ત્વોના સૂક્ષ્મ ચિંતનનું જ
१. अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ ८ ॥
- “જ્ઞાનસાર-અનુભવીટ્ટમ્'.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૬૮