________________
નિર્લેપ છે, જ્ઞાન-સામ્રાજયમાં પ્રતિષ્ઠિત અંતરાત્માને તન્મય બનાવી ધ્યાન કરવું છે, વિશુદ્ધ દર્પણમાં સંક્રાન્ત થયેલા જોઇએ - તે આ પ્રમાણે - પ્રતિબિંબ સદેશ મહાપ્રભાવવાળા છે, • “પરમસિદ્ધિ ધ્યાન'માં તન્મયતા સિદ્ધ જેઓ જ્યોતિર્મય, અનંત વીર્યયુક્ત, કરવાનો ઉપાય : મહાપરાક્રમી અને પુરાતન છે.
જે સિદ્ધ પરમાત્મા વાણીથી અગોચર, વળી જેઓ પરમ વિશુદ્ધ, અષ્ટ અવ્યક્ત અને શબ્દરહિત છે, જન્મગુણોથી યુક્ત છે, રાગાદિ દોષોથી મરણથી રહિત છે અને ભવ-ભ્રમણથી સર્વથા રહિત છે, નીરોગી છે, અપ્રમેય- મુક્ત છે, તેથી તેમનું ધ્યાન મનને છતાં ભેદ-જ્ઞાનીથી શેય તેમજ વિશ્વનાં વિકલ્પ રહિત બનાવી કરવું જોઇએ. સર્વ તત્ત્વો જેમનામાં વ્યવસ્થિત છે અને જેમના કેવળજ્ઞાનના અનંતમાં જેમનું સ્વરૂપ બાહ્ય-ભાવોથી અગ્રાહ્ય ભાગમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી ભરેલો છતાં અંતરંગ-ભાવોથી ગ્રાહ્ય બની શકે સંપૂર્ણ લોક અને અલોક શેયરૂપે સ્થિર તેવું છે.
છે, જે ત્રણે લોકના ગુરુ છે. આવું સહજ શુદ્ધ - આત્મસ્વરૂપ આ રીતે સિદ્ધ-સ્વરૂપનું સ્થિરતાપૂર્વક સિદ્ધ પરમાત્માને પ્રગટ છે. એવા ચિંતન કરતો અને તેમના ગુણ-સમૂહના નિષ્પન્ન, અત્યંત અવ્યાબાધ સુખમય સ્મરણથી સુપ્રસન્ન બનેલો યોગી સિદ્ધસિદ્ધ પરમાત્મા સર્વ જગતને વંદનીય છે. સ્વરૂપને સિદ્ધ કરવા આત્માને આત્મા વડે
જેના અલ્પકાળના ધ્યાન માત્રથી તેમાં જ એકાકાર બનાવવા પ્રયત્ન કરે છે. પણ ભવ્ય જીવોનો ભવ-વ્યાધિ નષ્ટ થઈ આ મુજબના વારંવારના અભ્યાસથી જાય છે.
ભાવ-સિદ્ધનું આલંબન લેનાર યોગી તેઓ ત્રણે લોકના સ્વામી અવિનાશી અનુક્રમે ગ્રાહ્ય-ગ્રાહક ભાવથી મુક્ત બની પરમાત્મા છે, જેમનું સ્વરૂપ જાણવાથી તેમાં જ તન્મયતા સિદ્ધ કરે છે (અર્થાત્ સમગ્ર વિશ્વનું સ્વરૂપ જણાઈ આવે છે. આ આલંબન ધ્યાનના સતત અભ્યાસ તે પરમાત્માના સ્વરૂપના જ્ઞાન વિના સ્વ- પછી સાધક જયારે તન્મય અવસ્થાને પ્રાપ્ત આત્મ-સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થતી થાય છે, ત્યારે પરમાત્મા “ગ્રાહ્ય” અને નથી, માટે જ યોગીપુરુષો તેઓનું શુદ્ધ- હું ‘ગ્રાહક' એવો ભેદભાવ નાબૂદ થઇ સ્વરૂપ જાણી સ્વયં સિદ્ધ-સ્વરૂપને વરે છે. જાય છે.) | સર્વ મુમુક્ષુઓએ અન્ય સર્વનું શરણું આવી અભેદની ભૂમિકામાં રહેલો છોડી સિદ્ધ-પરમાત્માના સ્વરૂપમાં જ સાધક સર્વ પદાર્થોના વિકલ્પથી રહિત
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૨૨