________________
પ્રકારનાં કારણોને લઈને ચિત્ત વિચાર- (૭) અવ્યક્ત : સમજણ વિનાના શુન્ય બને છે. તેને દ્રવ્ય-શૂન્યધ્યાન કહે ચિત્તને અવ્યક્ત કહેવાય છે. છે. પણ તેને ભાવ-ધ્યાન સાથે સરખાવી (૮) નિદ્રા : સુખપૂર્વક શીઘ્ર જાગી ન જ શકાય. ઉન્મનીભાવ સ્વરૂપ શૂન્ય શકાય તેવી ઊંઘ. ધ્યાન (૨૪ ધ્યાનમાંનો ત્રીજો પ્રકાર) એ (૯) નિદ્રા-નિદ્રા : કષ્ટપૂર્વ જાગી ધ્યાન અને પરમધ્યાન પારંગત પુરુષ જ શકાય તેવી ગાઢ ઊંઘ. કરી શકે છે - આ નિયમ અફર છે. (૧૦) પ્રચલા: બેઠા બેઠા ઊંઘ આવે તે. ચિત્તની બાર અવસ્થાઓનું વર્ણન (૧૧) પ્રચલા-પ્રચલા : ચાલતાં
(૧) ક્ષિપ્ત ઃ એટલે પોતાનું ધન વગેરે ચાલતાં ઊંઘ આવે છે. ચોરાઇ જવાથી જેના ચિત્તમાં વિભ્રમ (૧૨) સ્યાનદ્ધિ : દિવસે ચિંતવેલું ઉત્પન્ન થાય તે ચિત્તની ક્ષિપ્ત અવસ્થા છે. કાર્ય રાત્રે ઊંઘમાં કરી શકે તેવી અતિગાઢ
(૨) દીપ્ત : એટલે શત્રુ પર વારંવાર ઊંઘ. વિજય મેળવવા વગેરે કારણોસર પ્રાપ્ત આ બાર પ્રકારની અવસ્થાઓ સંજ્ઞીથયેલા ઉત્કર્ષનો અપચો તેને ચિત્તની પંચેન્દ્રિય જીવોને હોઇ શકે છે. દીપ્ત અવસ્થા કહે છે.
પ્રગટ મન વગરના એકેન્દ્રિય આદિ (૩) મત્ત : મદિરાપાનથી ઉન્મત્ત જીવો તથા અસંજ્ઞી-પંચેન્દ્રિય જીવોને થયેલા ચિત્તને મત્ત કહે છે. દ્રવ્યશૂન્ય અવસ્થા સહજરૂપે હોય છે.
(૪) રાગ : પૌગલિક પદાર્થો પુણ્યોદયે પોતાને મળેલી ઉત્તમ પ્રત્યેનો પ્રેમ, વૈષયિક-સુખોની આસક્તિ. સામગ્રીનો સત્કાર્યમાં ત્યાગ કરવો એ જ
(૫) સ્નેહ : પુત્ર, પરિવાર આદિ તેની સાર્થકતા છે, તેમ અથાગ પુણ્યના પ્રત્યેનો પ્રેમ.
ઉદયે મળેલા મન પરમાત્માને સમર્પિત (૬) અતિભય : સાત પ્રકારના મોટા કરવામાં તેની સાર્થકતા છે. શૂન્ય થઇને ભય ૧
પુર્ણને પામવાની તે ચાવી છે.
૧. સાત મહાભય :
(૧) ઇહલોકભય...: મનુષ્યને સજાતીય મનુષ્ય આદિનો (પરસ્પરનો) ભય. (૨) પરલોકભય .... : પર=વિજાતીય પશુ આદિ તરફથી મનુષ્યને ભય. (૩) આદાનભય .... : ચોર આદિ દ્વારા ઉત્પન્ન થતો ભય. (૪) અકસ્માતૃભય .: કોઈ બાહ્ય-નિમિત્ત વિના જ અચાનક મનમાં ઉત્પન્ન થતો ભય. (૫) આજીવિકાભય : જીવન-નિભાવના સાધન અંગેનો ભય. (૬) મૃત્યુભય ....... : મરણનો ભય. (૭) અશ્લાઘાભય ..: અપકીર્તિ, બદનામીનો ભય.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૫