________________
પર્કનો, પંવેદનો અને સંજવલન ક્રોધ- ઉપશમમાં તે પણ ન હોવાથી, તેની માન-માયાનો નવમા ગુણ-સ્થાનક સુધી વિશુદ્ધિ ક્ષયોપશમ કરતાં અધિક હોય છે. અંત કરે છે અને તે પછી દશમા ગુણઠાણે આ રીતે આ લવ-પરમ લવ ધ્યાન સંજવલન લોભનો ક્ષય કરે છે અને બારમે કે તેની પૂર્વના કે પછીના ધ્યાનના સર્વ ગુણઠાણે નિદ્રા-દ્વિક, અંતરાય-પંચક તેમજ પ્રકારો એ કર્મોના ક્ષય-ક્ષયોપશમના કે નવ આવરણોનો ક્ષય કરે છે એટલે ત્યાં આત્મ-વિશુદ્ધિના જ દ્યોતક બની રહે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મામાં પુર્ણ ‘લવ’માં ક્ષયોપશમ-ભાવને ઉત્પન્ન જ્ઞાનપ્રકાશ ઝળહળી ઊઠે છે. કરનારા ધ્યાનોનો સંગ્રહ થયેલો છે.
શેષ કર્મ-પ્રકૃતિઓનો ક્ષય ચૌદમા તે ધ્યાનોની વિશુદ્ધિ કે સામર્થ્ય ગુણઠાણે “શૈલેષીકરણ દ્વારા કરીને આદિનું સ્વરૂપ, ગુણ-સ્થાનક વગેરેના આત્મા, પરમ-પદને પ્રાપ્ત કરે છે. ક્રમથી સમજવા માટે ‘ગુણસ્થાન ક્રમારોહ”
‘લવ ધ્યાનમાં થતું કર્મોનું લવન- આદિ ગ્રંથોનું ગુરુગમ દ્વારા અવગાહન વિચ્છેદન અલ્પ પ્રમાણમાં હોય છે અને કરવું જોઇએ. ‘પરમ લવ ધ્યાનમાં ઉપશમ-શ્રેણિ દ્વારા
(૧૯) માત્રાધ્યાન થતું કર્મ-લવન-કર્મ-નિર્જરા વિપુલ મૂળ પાઠ : પ્રમાણમાં હોય છે અને ક્ષપક-શ્રેણિમાં मात्रा-द्रव्यत કર્મનો મૂળથી ક્ષય થાય છે.
उपकरणादिपरिच्छेदः। ' ઉપશમમાં મોહનીયની પ્રકૃતિઓને भावतः समवसरणान्तर्गतं ઉપશાંત કરવામાં એટલે કે થોડા સમય સિંહાસનો વિછું રેશનાં áUT પૂરતી તદ્દન દબાવી દેવામાં આવે છે અને तीर्थंकरमिवात्मानं पश्यति ॥ १९ ॥ ક્ષયમાં આઠે કર્મની પ્રકૃતિઓનો મૂળથી અર્થ : ઉપકરણાદિનો જે પરિચ્છેદનાશ કરવામાં આવે છે. જ્યારે ક્ષયોપશમમાં મર્યાદા તે ‘દ્રવ્યથી માત્રા’ છે. જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી કર્મોનો સમવસરણની અંદર સિંહાસન ઉપર ક્ષયોપશમ કરવામાં આવે છે. અર્થાત્ બિરાજીને દેશના આપતા તીર્થંકર ઉદિત કર્ભાશનો ક્ષય અને અનુદિત પરમાત્માની જેમ પોતાના આત્માને કર્માશનો ઉપશમ કરવામાં આવે છે. જોવો, તે ‘ભાવથી માત્રા” છે. ' ઉપશમ અને ક્ષયોપશમ - બંને વચ્ચે વિવેચનઃ ‘દ્રવ્ય માત્રામાં ઉપકરણાદિનો તફાવત એટલો જ છે કે ક્ષયોપશમમાં પરિચ્છેદ એટલે કે ભોજન, પાણી, વસ્ત્ર કર્મોનો પ્રદેશોદય ચાલુ હોય છે, જ્યારે વગેરેની મર્યાદા જાણવી. તે જાણવાથી
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૫ર