________________
‘સબીજ’ અને ‘નિર્બીજ - એમ બે તાત્પર્ય : ‘મર્દ એ સિદ્ધચક્રનું પ્રકારનાં તત્વ હોય છે. તેમાં ‘ગ - એ “આદિ બીજ છે. ‘સિદ્ધ-ચક્ર' રૂપ “સબીજ-તત્ત્વ'નું ‘આદિ ‘સિદ્ધચક્ર' એ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ચક્ર બીજ છે. “સબીજ-તત્ત્વ' – અક્ષર રૂપ છે, વિશેષનું રૂઢ-નામ છે અથવા તો એ જ ‘નિર્ભુજ-તત્ત્વ’ - અનક્ષરરૂપ છે. ‘મનું લોકવ્યાપી સમયે (સમુદ્યાતના
‘અક્ષર' - જે પોતાના સ્વરૂપથી કદી ચોથા સમયે લોક-વ્યાપી બનેલા) “કલાચલિત ન થાય એટલે “અક્ષર' - શબ્દથી રહિત ધ્યાન' કરનારા મહાત્માઓ ચક્ર વડે તત્ત્વ-ધ્યેય રૂપે ‘બ્રહ્મ” અથવા “વર્ણ” સિદ્ધ થાય છે, માટે ‘સિદ્ધ’ કહ્યું. પછી લેવાનું હોય છે.
વિશેષણ-સમાસ કરવાથી ‘સિદ્ધચક્ર' બન્યું “મર્દ - એ “કૂટ-મંત્ર છે. “કૂટ- અથવા આ ચક્રમાં રહેલા પરમાક્ષરો - મેં મંત્ર’માં ઘણા અક્ષરો હોવા છતાં મંત્રનો હૈિં તૈ દ્ધ માં જૈિ જૈ ? વૈ ાં તો એક જ અક્ષર હોય છે. બાકીના હૈ સો ના ધ્યાનથી યોગની ઋદ્ધિઓ અક્ષરો તે મંત્રના પરિવાર રૂપ હોય છે. પ્રાપ્ત થતાં ‘સિદ્ધિ થઈ – એમ કહેવાય | ‘મર્દમાં પણ “” – એ મંત્રાક્ષર છે, તેથી એ “ચક્ર'નું ‘સિદ્ધપણું સ્પષ્ટ છે. છે. શેષ અક્ષરો, કલા, બિંદુ - એ તેનો તે “સિદ્ધચક્ર'નું આ “મર્દ કાર “પ્રથમ પરિવાર છે. કેવળ મંત્ર કાર્ય-સાધક બની બીજ' છે. બીજમાંથી ફણગો-અંકુરો અને શકતો નથી. બાહ્ય-પરિવાર રૂપ મંડલ, ફળ ઉત્પન્ન થાય છે, તેમ આ ‘સ કાર મુદ્રાદિ અને આંતર-પરિવાર રૂપ નાદ- રૂપ બીજના ધ્યાનથી પણ પુણ્યાનુબંધીબિંદુ-ક્લાદિ છે. આ બંને પરિકરથી પુણ્ય, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. (પરિવારથી) યુક્ત મંત્ર જ પૂર્ણ ફળદાયક તેથી ‘મર્દ પણ બીજ કહેવાય છે. બને છે.
‘મ - આદિ બીજ છે, એનું અભિધેય : “ પરમેશ્વર તાત્પર્ય એ છે કે – હૂ હીં હૂ હૂ હૂ - પરમેષ્ઠીનો વાચક છે.
જે પાંચ બીજો છે, તે સર્વમાં ‘પ્રથમ સકળ રાગ-દ્વેષ-મોહાદિ મળ-કલંકથી બીજ છે. સર્વથા રહિત, “યોગ’ અને ‘ક્ષેમ’ ‘પ્રથમ શબ્દનો અર્થ અગ્રણીભૂત કરનારા, શસ્ત્રાદિથી રહિત હોવાથી અથવા વ્યાપક કરો. ‘અ સર્વ બીજમય પ્રસન્નતાના પાત્ર, જયોતિ સ્વરૂપ, હોવાથી વ્યાપક છે, તે આ પ્રમાણે – નીચે દેવાધિદેવ, સર્વજ્ઞ, સર્વદર્શી એવા શ્રી રેફ તથા ‘----શં-મ: યુક્ત અરિહંત પરમાત્માનું વાચક ‘ગઈ પદ છે. વર્ણ હોય તે “બીજ થાય છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૪