________________
પરમેષ્ઠી-તત્ત્વનું ધ્યાન પિંડસ્થ, રૂપ0 ઉપમાઓથી પણ અનુપમ એવા અને રૂપાતીત રૂપે કરવાની અદ્ભુત અરિહંતોના મંત્રરાજ – નવકારને હૃદય રહસ્યમયી પ્રક્રિયા બતાવી છે; તેમજ સમર્પિત કરીને સહુ જીવો કલ્યાણ પામો ! મૂલાધાર આદિ દશ-ચક્રોના ધ્યાન દ્વારા • નવકાર મંત્રની પરમ-ગુરુતા : કુંડલિની ઉત્થાનની પ્રક્રિયા પણ જૈન- કોઇ પુરુષના ત્રાજવાના એક પલ્લામાં શાસ્ત્રોની દષ્ટિએ તેમાં બતાવેલી છે. મંત્રાધિરાજ-નવકારને મૂકે અને બીજા મંત્રની દૃષ્ટિએ નવકારનું મહત્ત્વ પલ્લામાં અનંતગુણા કરીને ત્રણલોકને नवकारओ अन्नो सारो
મૂકે તો પણ જેનું પલ્લું અધિક વજનદાર मंतो न अस्थि तिलोए । રહે, તે મંત્રાધિરાજ-નવકારને અને તેની तम्हा अणुदिणं चिय
પરમ-ગુરુતાને નમસ્કાર કરું છું. झायव्वो परमभत्तीए ॥ • નવકારની શાશ્વત વિદ્યમાનતા :
અર્થ : ત્રણે લોકમાં નવકારથી અન્ય જે કોઇ સુષમાદિ અનંત આરાઓ અને સારભૂત કોઇ મંત્ર નથી તેથી પરમ ભક્તિ ઉત્સર્પિણી-અવસર્પિણી રૂપ કાળ-ચક્રો પૂર્વક પ્રતિદિન તેનું ધ્યાન કરવું જોઇએ. પસાર થયાં છે તેમજ થવાનાં છે, તે સર્વમાં
નવકાર-મંત્ર - એ “સર્વમંત્રશિરોમણિ પણ મંત્રાધિરાજ-નવકારનો અજોડ પ્રભાવ મહામંત્ર’ છે, “મંત્રાધિરાજ' છે, તેનો પ્રખ્યાત અને પ્રગટ હતો, છે, તેમજ મહિમા અપરંપાર છે, શબ્દાતીત છે, રહેવાનો છે. આ પરમ-મંત્રનું આલંબન કલ્પનાતીત છે. જ્ઞાની પુરુષો તેનું મહત્ત્વ પ્રાપ્ત કરીને જ ભવ્ય-આત્માઓ મોક્ષે ગયા બતાવતાં કહે છે કે -
છે, જાય છે, તેમજ જવાના છે. “આ મંત્રરાજ એ સમગ્ર ઘન-ઘાતી પાંચ મહાવિદેહ-ક્ષેત્રમાં ઉત્તમ એકસો કર્મ-રાશિને વિખેરી નાખવામાં પ્રચંડ સાઠ વિજયો છે, જ્યાં સદા સુખમય કાળ પવન સમાન છે. ભવ રૂપી પર્વતને ભેદી વર્તે છે, ત્યાં પણ આ નવકાર નિરંતર નાખવામાં વજ સમાન છે. અજ્ઞાનરૂપ ગણાય છે, તેમજ પાંચ ભરત અને પાંચ અંધકારને હરવામાં મધ્યાહ્નના સૂર્ય સમાન ઐરવતમાં પણ શાશ્વત સુખને આપનાર છે. ડૂબતાનું જહાજ છે. જીવનાં માતા, આ મહામંત્ર નિયમિત જપાય છે : પિતા, બંધુ, સખા, વૈદરાજ, આદિના સો મUTIટ્ટ ત્નિો, મારૂ નીવો, સર્વ ગુણધર્મોનું તે ધામ છે. ચરાચર સારૂ નિધિશ્નો | વિશ્વને જીવાડવામાં સંજીવની ઔષધિ રૂપ તફથી વિ તે પહંતા છે. વધુ શું કહીએ ? સઘળી શ્રેષ્ઠ પ્રયે વિય નિr-નપુર
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૦૭