________________
કરેલ છે, તેઓ વડે સ્વાધીન પવનથી (૩) શ્રી વિનયચંદ્રસૂરિ રચિત “કાવ્યબ્રહ્મરશ્વને પૂરીને, જેમાં જેના સ્વરૂપનું શિક્ષા'માં મળતો કુંડલિનીનો નિર્દેશ - ધ્યાન કુંડલિનીમાં કરાય છે, તે અચિત્ય “ભલિ' નામથી પ્રખ્યાત જે પરાશક્તિ મહિમાવાળા સર્વજ્ઞ પરમ પુરુષ પરમાત્મા છે, તે આદ્યશક્તિ છે. પરા ભાગવતી છે, જય પામે છે.
કુ%ાકૃતિને ધારણ કરનાર છે. તેનું રેખા આ રીતે કુંડલિનીનો સ્પષ્ટ ઉલ્લેખ અથવા કુંડલિનીરૂપે વર્ણન કરવામાં આવે સર્વજ્ઞાષ્ટકમાં પૂ. શ્રી મુનિસુંદર છે. તે દ્વાદશાંત સુધીના સમગ્ર મધ્યમ સુરીશ્વરજી મહારાજે સર્વજ્ઞ પરમાત્માની માર્ગની વિદ્યોતિની (પ્રકાશિકા) છે. તેનું સ્તુતિમાં કરેલો છે.
પુસ્તકોના અથવા બારાખડીના પ્રારંભમાં (૨) શ્રી સિદ્ધસેનસૂરિકૃત ‘સિદ્ધ- આલેખન કરવામાં આવે છે. કાવ્યોમાં માતૃકાભિધ ધર્મપ્રકરણમાં કુંડલિની અંગે મંગલાચરણમાં તેની સ્તુતિ સંભળાય છે. આ રીતે નિર્દેશ છે -
તે દેવતા છે, બ્રહ્મમયી છે, તે સિદ્ધિ છે, લોકને નવ તત્ત્વ (જ્ઞાનરૂપે) આપે તે તમને પવિત્ર કરો. છે, નવ પ્રકારના જીવોની અસ્તિતા- (૪) ધ્યાનદંડકસ્તુતિ'માં કુંડલિનીનો સત્તાને સમજાવે છે, નવ પ્રકારનાં નિર્દેશ - પાપકારણોના સમૂહનો નાશ કરે છે, જેના ઉપર જિનેશ્વર ભગવાન પ્રસન્ન તેથી આ કુંડલિની શક્તિને ગુણવાન થાય છે. તે અગ્નિ સમાન અપાન પુરુષો ‘ભલિ' કહે છે.
સંકોચીને અને બિસતંતુ સમાન | સર્વ બીજાંકુર અને વિદ્યુતની સુક્ષ્મરૂપવાળી પ્રાણશક્તિનું ઊર્ધ્વગમન આકૃતિથી જાણે પાતાલલોક, મર્યલોક ને કરી શકે એટલે કે મૂલાધારથી ઉસ્થાપિત સ્વર્ગલોકને ધારણ કરતી હોય તેવી આ કરીને તે હૃદયકમલકોશમાં (અનાહત પરાશક્તિ કુંડલિની જણાય છે, તે ચક્રમાં) ધારણ કરીને પછી ગળામાં ‘ભલિ’ - આ નામથી બાળકો વડે (વિશુદ્ધ ચક્રમાં) પછી તાળવામાં (ઘંટિકા બારાખડીની પહેલાં વારંવાર લખાય છે. ચક્રમાં) ધારણ કરીને તે પ્રાણશક્તિને ' હે ભલે ! ભલે ! કુંડલિની ! જયારે શૂન્યાતિશૂન્ય એવી ખગતિમાં (આવા તું જડતારૂપ અંધકારનો નાશ કરે છે, ચક્રથી દ્વાદશાંત સુધીના પ્રદેશમાં) લઈ ત્યારે તું તારી અદ્ભુત એવી મહાભૂતોના જાય છે, ત્યારે સર્વ બાજુથી લોકાલોકને ગુણરૂપ લક્ષ્મી આપે છે અને સાથે સાથે અવલોકનારી દેદીપ્યમાન કલાને સનાતન એવું જ્ઞાનધન પણ આપે છે. (કેવળજ્ઞાનને) તે પ્રાપ્ત કરે છે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૦૯