________________
થયેલા કેવળ જ્ઞાન દ્વારા જે રીતે લોકાલોકના યથાર્થ સ્વરૂપને જાણે છે, તે રીતે જ તેનું કથન કરી સમસ્ત લોક અને અલોકના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન જગતને આપે છે; માટે જ શ્રી તીર્થંકર પરમાત્માને ‘લોકાલોક-પ્રકાશક’' કહીને કવિઓએ બિરદાવ્યા છે.
‘પરમજ્યોતિ’ એ સાધ્ય છે અને તેના પ્રગટીકરણનું સાધન-લોકમાં ઉદ્યોત કરનારા પરમજ્યોતિર્મય તીર્થંકર ભગવંતોનું વંદન-પૂજન-સ્મરણ અને ધ્યાન છે.
અગ્રભાગ જેવો સૂક્ષ્મ ચિંતવવો, પછી થોડો સમય આખું જગત અવ્યક્તનિરાકાર જ્યોતિર્મય છે એમ જોવું. પછી મનને લક્ષ્યમાંથી (ધીમે ધીમે) ખસેડીને અલક્ષ્યમાં સ્થિર બનાવવાથી અક્ષય અને અતીન્દ્રિય આંતરજ્યોતિ પ્રગટે છે.૧
તાત્પર્ય કે મન ચિંતન-વ્યાપારથી રહિત બની અલક્ષ્યમાં સ્થિર થવાથી ૫૨મજ્યોતિ પ્રગટે છે.
‘ચિંતામણિ મંત્રરાજ કલ્પ'માં કહ્યું
છે કે
જે મેળવવું છે, તેનું તથા તેના ધારકનું ધ્યાન કરવું ખાસ જરૂરી છે, એના સિવાય કોઇ સિદ્ધિ થતી નથી.
‘નાદ, બિન્દુ અને કલાના અભ્યાસથી આંતર-જ્યોતિ ઉત્પન્ન થાય છે અને તેના પ્રભાવે મનુષ્યોને પરમપદ પ્રાપ્ત થાય છે.' માટે ‘પરમજ્યોતિ’ના આ સ્વરૂપને સમ્યક્ પ્રકારે સમજી,
તીર્થંકર, ગણધરાદિ ઉત્તમ પદોનો મૂળભૂત હેતુ-આ રત્નત્રયમયી . પરમજ્યોતિર્મય પરમાત્માના સ્મરણ‘પરમજ્યોતિ’છે. અષ્ટ મહાસિદ્ધિ, મનન-પૂજન-સ્તવન અને ધ્યાનમાં નવિધિ અને અનેક પ્રકારની લબ્ધિઓ એકરૂપતા સાધવાનું સત્ત્વ મુમુક્ષુ સાધકોએ પણ તેના પ્રભાવે જ પ્રાપ્ત થાય છે. પ્રગટાવવું જોઇએ.
‘યોગશાસ્ત્ર'ના આઠમા પ્રકાશમાં મંત્રાધિરાજ ‘અર્હ’ના ધ્યાનની પ્રક્રિયાઓ દર્શાવતા ગ્રંથકાર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ‘પરમજ્યોતિ'નો નિર્દેશ કરતાં ફરમાવે છે કે
તે જ અનાહતને અનુક્રમે વાળના १. तदेव च क्रमात् सूक्ष्मं ध्यायेत् वालाग्रसन्निभम् । क्षणमव्यक्तमीक्षेत जगज्ज्योतिर्मयं ततः ॥ २६ ॥ प्रचाव्य मानसं लक्ष्यादलक्ष्ये दधतः स्थिरम् । ज्योतिरक्षयमत्यक्षमंतरुन्मीलति क्रमात् ॥ २७ ॥
ધ્યાન વિચાર (સવિવેચન)
(૯) બિન્દુ ધ્યાન
મૂળ પાઠ : બિન્દુ:-દ્રવ્યતો નતાવે:, भावतो येन परिणामविशेषेण जीवात् ર્મ રાતત્તિ ! ? ॥
• ૧૧૯
‘યોગશાસ્ત્ર' પ્રાશ ૮.