________________
બાકી રહે છે, તેનો લય થતાં જ મનનો કરતા હોય એ રીતે ચિંતવવાનું સંબંધ છૂટી જાય છે, ત્યાર પછી ઉન્મના “યોગશાસ્ત્રમાં બતાવ્યું છે.' અવસ્થા આવે છે.
આ રીતે અર્ધ માત્રારૂપ ‘બિન્દુ' - બિન્દુ-ગ્રંથિનું સ્થાન ભૂમધ્ય છે. એ સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ધ્વનિ
ભૂમધ્યથી બ્રહ્મરંધ્ર અગિયાર આંગળ કે મનનો વ્યાપાર હોવાથી મલિન દૂર છે. તેમાં અર્ધચંદ્રાદિ આઠ ગ્રંથિઓ વાસનાઓનો ક્ષય થતાં તેના પ્રભાવે રહેલી છે. લલાટના અગ્રભાગ ઉપર ‘જ્ઞાન-જ્યોતિ’ આત્મ-શુદ્ધિ વિશેષ વૃદ્ધિ અર્ધચંદ્ર ગ્રંથિ છે, મધ્યભાગે નિરોધિકા પામે છે. અને અંતભાગે નાદગ્રંથિ છે. તેના પછી બિન્દુ –ધ્યાનમાં પણ આત્મશક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના પરિણામની વિશુદ્ધિ થવાથી કમનો મોટા ગ્રંથિઓ અનુક્રમે રહેલી છે.
પ્રમાણમાં નાશ થાય છે. આમ બંનેનું સુષુમ્માનો અંત બ્રહ્મરંધ્રમાં થાય છે. કાર્ય સદશ જણાય છે અર્થાત્ અર્ધમાત્રા મૂલાધાર ચક્ર-સ્થાનના મધ્યભાગથી કે બિન્દુ - એ અમાત્ર એવા આત્માના સુષુમ્યાનો પ્રારંભ થાય છે. ત્યાંથી તે સાક્ષાત્કારનો શ્રેષ્ઠ ઉપાય છે. નાડી નાભિકંદ, હૃદય, ઘંટિકા અને બિન્દુનું ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે ભૂમધ્ય (બિન્દુ-ગ્રંથિ)માં થઈને બ્રહ્મરંધ્ર છે, ત્યારે “પરમ-બિન્દુ’ ધ્યાનનો પ્રારંભ સુધી જાય છે.
થાય છે. મંત્રરાજ “અહં'ના બિન્દુ અંશના જિનાગમોમાં બતાવેલી ૧૧ અનુસ્વારાત્મક ઉચ્ચારણ વડે સૂક્ષ્મ ગુણશ્રેણિઓમાંથી ‘પરમ-બિન્દુ’ ધ્યાનમાં ધ્વનિરૂપ નાદ ક્રમશઃ અર્ધચંદ્રાદિ નવ પ્રકારની ગુણશ્રેણિઓનું ગ્રહણ કર્યું ગ્રંથિઓને ભેદે છે. છેલ્લી ઉન્મના છે. તેનું સ્વરૂપ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ગ્રંથિના ભેદનથી પરમ તત્ત્વની પ્રાપ્તિ (૧૦) પરમ-બિન્દુ ધ્યાન થાય છે.
મૂળ પાઠ : “અહંના – અ, , મુ, કલા અને પરમ વિવુઃ-સર્વિ -દેશવિરતિબિન્દુ - આ પાંચ અંશો સુસૂક્ષ્મ ધ્વનિ સર્વવિરત્તિ-૩નંતાનુબંfથવસંયોગનવડે મધ્યમાર્ગ-સુષુમ્મામાં પ્રવેશ કરીને સક્ષય-૩૫માવસ્થા-ઉપામનાભિ આદિ ગ્રંથિઓનું ક્રમશઃ ભેદન મોહાવસ્થા-મોદક્ષપાવસ્થા-ક્ષUT
१. ग्रन्थीन् विदारयन् नाभिकन्द-हृद्-घण्टिकादिकान् । सुसूक्ष्म-ध्वनिना मध्यमार्गयायि स्मरेत्ततः ॥ - ‘યોગશાસ્ત્ર' પ્રવાશ ૮, રત્નો. ૨૦.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૨૪