________________
વડે જાગ્રત થઇને બ્રહ્મરંધ્રમાં પ્રવેશ જેટલો) ભાગ ક્ષય થઇ જવાથી શેષ પામેલી કુંડલિની (પ્રાણ) શક્તિ. રહેલી સાડા ત્રણ કલા (અત્યંત પ્રશસ્ત
(૮) ‘ઉપદેશપદ’માં જે સાડા ત્રણ નામરૂપાદિ, ઉચ્ચગોત્ર, શતાવેદનીય કલાઓનું ધ્યાન બતાવેલું છે તે કુંડલિનીનું આ ત્રણ કર્મરૂપ ત્રણ કલા અને શેષ સૂચક છે.
આયુષ્યની અડધી કલા) કેવલી ભગવંતોને આ રીતે કુંડલિનીનું ધ્યાન તે જીવન પર્યંત અનુસરે છે, એથી આ સાડા ભાવકલા છે અને નાડી વગેરેના દબાણથી ત્રણ કલાયુક્ત કેવલી ભગવંતોનું ધ્યાન થતું કુંડલિનીનું ઉત્થાન તે દ્રવ્યકલા છે. કરવું જોઇએ. • કલાધ્યાનની પ્રક્રિયા :
“અહં - અક્ષરજ્વસ્તવમાં કલા | ‘ઉપદેશપદ' ગ્રંથમાં વર્ણવેલી કલા- સંબંધી બીજી રીતે પણ ધ્યાન નિરૂપણ કુંડલિનીના ધ્યાન અંગેની પ્રક્રિયામાં જોવા મળે છે, તે આ પ્રમાણે છે - જણાવવામાં આવ્યું છે કે -
આ “અહં'નો આશ્રય લઇને અન્ય ધ્યાનમાર્ગના અભિલાષી સાધકોએ દર્શનકારોએ સાડા ત્રણ માત્રાવાળી હૃદયમાં સમવસરણસ્થિત તીર્થકર કલાનાદ-બિંદુ અને લય-યોગનું નિરૂપણ પરમાત્માના સ્વરૂપની કલ્પના કરીને, કર્યું છે, અર્થાત્ પરદર્શનમાં પ્રસિદ્ધ ઇન્દ્રાદિ દેવોની જેમ તેમની નિકટ સુધી કુંડલિનીયોગ, નાદાનુસંધાનયોગ, લયયોગ પ્રવેશ કરવો. તે પછી સાડા ત્રણ કલા વગેરે “અહંની ધ્યાનપ્રક્રિયાને અંગભૂત સહિત તે પરમાત્માનું ધ્યાન કરવું. હોવાથી તે તેમાંથી ઉદ્ભવેલા છે. • સાડા ત્રણ કલાનું રહસ્ય :
‘યોગશાસ્ત્ર', અષ્ટમ-પ્રકાશમાં ‘જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મરૂપ નિર્દિષ્ટ “અહં'ની ધ્યાનપ્રક્રિયામાં નાદ, આઠ કલા છે. તે સામાન્યતઃ પ્રત્યેક બિન્દુ, કલા વગેરેની વિશેષ માહિતી સંસારી જીવને હોય છે તે આઠ કલામાંથી આપેલી છે. ચાર ઘાતકર્મરૂપ ચાર કલા અને (૬) પરમકલા ધ્યાન આયુષ્યકર્મનો કેટલોક ભાગ (અડધા • મૂળ પાઠ : ૧. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્મી ઘાતકર્મો કહેવાય છે. ૨. “ઉપદેશપદ', ગાથા ૮૯૦ થી ૮૯૮ સુધી. ૩. પતવ સમશ્રત્ય, ના ઘર્થવતુfથા | ના-વિન્યુ-યતિ, કીર્તિતા પરવાઈfમ: II
- ‘મર્દ સક્ષરતત્ત્વસ્તિવ', . ૨૨ (જુઓ : “નાર સ્વાધ્યાય', સંસ્કૃત વિમાન, પૃષ્ઠ ૨૪)
ધ્યાન વિચાર (સવિવેચન) • ૧૧૧